દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, ૨૬ કોરોના દર્દીઓને બચાવાયા

વિકાસપુરીમાં આવેલા એક નર્સિંગ હોમમાં મંગળવારે રાત્રે અચાનક જ આગ લાગી હતી. જાેકે, આ નર્સિંગ હોમમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ફાયર વિભાગે તમામ ૨૬ કોરોનાના દર્દીઓને બચાવી લીધા … Read More

મુંબ્રા હૉસ્પિટલમાં આગઃ યુવકની બહાદુરીને કારણે નવ જણના જીવ બચ્યાં

કૌસામાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ત્યારે ફરહાન અંસારી નામના યુવક અને તેના મિત્રોની હિંમત અને ચપળતાને કારણે નવ દર્દીઓના જીવ બચી ગયા હતા. રોઝા હોવાથી … Read More

પંજાબના બઠિંડા ખાતે કાર શોરૂમમાં આગ, ૧૦૦થી વધુ ગાડીઓ બળીને રાખ

પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત … Read More

થાણેની પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં લાગી આગ, ૪ દર્દીઓના મોત

કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. જે ચિંતા કરાવે તેવી બાબત છે. હવે થાણેની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. આગની … Read More

છતીસગઢના રાયપુરની હોસ્પિટલમાં આગ : પાંચ કોરોના દર્દીઓના થયા બળીને ભડથું

છત્તીસગઢના રાયપુરના પચપેડી નાકા પાસે આવેલી રાજધાની હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી હતી અને ક્યાં અંદાજિત ૫૦ દર્દીઓ … Read More

રાણીપમાં સિલિન્ડર બ્લાસ્ટમાં બે માળનું મકાન ધરાશાયી, ૨ લોકોના મોત

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક ધડાકા સાથે ધરાશાયી થયું છે. આ મકાનમાં એલપીજી ગેસનો સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આ દુર્ઘટના ઘટી છે. મકાન તૂટી પડતા અંદર … Read More

કુવાડવા-વાંકાનેર પર પીપરડી ખાતે દેવ ઇંડસ્ટ્રીમાં બોઇલર ફાટતા ભયંકર બ્લાસ્ટ

રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે વધુ એક કંપનીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાંકાનેર નજીક આવેલ કુકાવાડા … Read More

દિલ્હીનાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ, ૨૫૦ દુકાનો બળીને ખાખ

દિલ્હીમાં ફરી એકવાર અગ્નિનું તાંડવ જોવા મળ્યુ છે. અહીં શાસ્ત્રી પાર્ક વિસ્તારનાં ફર્નિચર માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગને કારણે ૨૫૦ થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ … Read More

અમદાવાદની અંકુર સ્કૂલમાં ભીષણ આગ, ૪ વિદ્યાર્થીઓએ ધાબા પર જઈ જીવ બચાવ્યો

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૧૦ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સને … Read More

ભરૂચના ઝઘડિયાની વાયલાઈન વર્ક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી

ઔદ્યોગિક નગરી ભરૂચમાં છાશવારે આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે, આજે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં આજે ગુરૂવારે સવારના સમયે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news