દહેજ: કેમિકલ છોડવાના કારણે ભરૂચ અને બરોડામાં પાકનું નુકસાન
ભરૂચ અને બરોડા જિલ્લામાં કપાસનો પાક નાશ પામ્યો છે. ખેડૂતો દાવો કરે છે કે દહેજ કેમિકલ કંપની દ્વારા હવામાં કેમિકલ છોડવાના કારણે કપાસનો પાક નાશ પામી રહ્યો છે. બંને જિલ્લાના … Read More
ભરૂચ અને બરોડા જિલ્લામાં કપાસનો પાક નાશ પામ્યો છે. ખેડૂતો દાવો કરે છે કે દહેજ કેમિકલ કંપની દ્વારા હવામાં કેમિકલ છોડવાના કારણે કપાસનો પાક નાશ પામી રહ્યો છે. બંને જિલ્લાના … Read More
નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પથંકને થયો હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે, પણ ક્યારેક કેનાલોના નબળા કામોના લીધે આ કેનાલોમાં મસમોટા ગાબડા પડતા ખેડૂતો માટે આશિર્વાદ સમી … Read More
છેલ્લા એક માસથી ચોમાસુ વરસાદ ન થતાં ખેતરોમાં વાવેતર કરેલ ખેતીપાકો મુરજાવા લાગતાં ખેડૂતોનું ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિના પગલે ખેતીપાકો બચાવવા માટે માત્ર કેનાલો જ એક માત્ર વિકલ્પ હોઈ … Read More
ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં હજુ જરૂર પ્રમાણે વરસાદ પડ્યો નથી. આ વર્ષે રાજ્યભરમાં હજુ વરસાદની ઘટ છે. ખેડૂતો વાવણી કર્યા બાદ હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જો વરસાદ સમયસર નહીં … Read More
રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે, તો આ તરફ ગુજરાતમાં પણ પાણીનું સંકટ સર્જાઈ શકે તેવી તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યમાં જોઈએ એવો વરસાદ … Read More
ભાવનગર જિલ્લા ને થોડા સમય પૂર્વે ધમરોળનાર તાઉ-તે વાવાઝોડામાં ખેડૂતોને મોટી આર્થિક નુકશાની વેઠવી પડી હતી, જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને નુકશાની અંગે સર્વે કરી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. … Read More
ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ … Read More