દહેજ: કેમિકલ છોડવાના કારણે ભરૂચ અને બરોડામાં પાકનું નુકસાન

ભરૂચ અને બરોડા જિલ્લામાં કપાસનો પાક નાશ પામ્યો છે. ખેડૂતો દાવો કરે છે કે દહેજ કેમિકલ કંપની દ્વારા હવામાં કેમિકલ છોડવાના કારણે કપાસનો પાક નાશ પામી રહ્યો છે. બંને જિલ્લાના … Read More

નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી ભરી વળ્યું ઉભા પાકને નુકશાન

નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પથંકને થયો હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે, પણ ક્યારેક કેનાલોના નબળા કામોના લીધે આ કેનાલોમાં મસમોટા ગાબડા પડતા ખેડૂતો માટે આશિર્વાદ સમી … Read More

સુઇગામ વાવ ભાભર તાલુકાની ૫ બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખુશીનો માહોલ સર્જાયો ખેડૂતોમાં

છેલ્લા એક માસથી ચોમાસુ વરસાદ ન થતાં ખેતરોમાં વાવેતર કરેલ ખેતીપાકો મુરજાવા લાગતાં ખેડૂતોનું ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિના પગલે ખેતીપાકો બચાવવા માટે માત્ર કેનાલો જ એક માત્ર વિકલ્પ હોઈ … Read More

રાજ્યમાં ૯૨ ટકા ખરીફ પાકનું વાવેતરઃ મગફળીનું ૧૯ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં હજુ જરૂર પ્રમાણે વરસાદ પડ્યો નથી. આ વર્ષે રાજ્યભરમાં હજુ વરસાદની ઘટ છે. ખેડૂતો વાવણી કર્યા બાદ હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જો વરસાદ સમયસર નહીં … Read More

જળસંકટના ભણકારાઃ રાજ્યના ૪ ડેમ તળિયાઝાટક, ૮૦ ડેમમાં ૨૦ ટકાથી ઓછું પાણી

રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે, તો આ તરફ ગુજરાતમાં પણ પાણીનું સંકટ સર્જાઈ શકે તેવી તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યમાં જોઈએ એવો વરસાદ … Read More

ભાવનગરમાં તાઉ-તે અસરગ્રસ્ત સર્વેથી વંચિત ગામોના ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરીએ મોરચો

ભાવનગર જિલ્લા ને થોડા સમય પૂર્વે ધમરોળનાર તાઉ-તે વાવાઝોડામાં ખેડૂતોને મોટી આર્થિક નુકશાની વેઠવી પડી હતી, જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને નુકશાની અંગે સર્વે કરી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. … Read More

ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો જિલ્લો બનાવાશે

ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news