હિમાચલમાં છેલ્લા ૨૩ દિવસમાં છઠ્ઠી વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી.આ … Read More

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું

દિલ્હી-એનસીઆરમાં ગુરૂવારે સાંજે ભૂકંપના ઝટકા આવ્યા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજે ૭ કલાક ૫૯ મિનિટ પર ધરતી ધ્રુજી હતી. ભૂકંપની તીવ્રતા ૫.૫ હોવાનું સામે આવ્યું છે.  આ સાથે … Read More

ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. ભૂકંપ બાદ તબાહીની … Read More

ભૂકંપથી ઈન્ડોનેશિયાની ધરતી ધણધણી ઉઠી, ૨૦ના મોત અનેક ઘાયલ

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ ૨૦ લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા ૩૦૦ લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે … Read More

આ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા હતી આટલી..

ભારતમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. થોડા દિવસ પહેલા દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને હચમચાવી દેનારા ભૂકંપે આ વખતે અરુણાચલ પ્રદેશના લોકોને આંચકો આપ્યો છે. નેશનલ સેન્ટર ફોર … Read More

પંજાબમાં ભૂકંપના આંચકા આવ્યા,રિક્ટર સ્કેલ પર ૪.૧ની તીવ્રતા નોંધાઈ

પંજાબના અમૃતસરથી ૧૪૫ કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં આજે સવારે ૩.૪૨ કલાકે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૨૦ કિમી નીચે હતી. અહીં ઉલ્લેખનિય … Read More

દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા ૫.૪ હોવાનું સામે આવ્યું

દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. તો ૧૨ નવેમ્બરની સાંજે ઉત્તરાખંડમાં પણ ઝટકા અનુભવાયા … Read More

અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ભૂકંપના ઝટકા, ૪.૩ની તીવ્રતા નોંધાઈ

અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, અંદમાન અને નિકોબાર દ્વિપના પોર્ટબ્લેયરથી ૨૫૩ કિમી દક્ષિણ-પૂર્વમાં ૧૦ નવેમ્બરની સવારે લગભગ ૨.૨૯ … Read More

આ વર્ષે ભારતમાં ૯૪૮ વખત આવ્યો ભૂકંપ, ૨૪૦ વખત ૪થી વધુની તીવ્રતા

જેમાંથી મોટાભાગની તીવ્રતા ઓછી હતી. પરંતુ ૨૪૦ વખત રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાથી ઉપરના ભૂકંપના આંચકા આવ્યા હતા. એટલે કે ઘણી વખત લોકોને ધરતી ધ્રૂજવાની ખબર પડી. નેશનલ સેન્ટર ફોર … Read More

ભારત, ચીન અને નેપાળમાં ધરતી અચાનક ધણધણી ઉઠી,કારણ જાણો..

દુનિયાના ૩ દેશમાં ભૂકંપના આંચકા નોંધાયા. જેમાં ભારત, ચીન અને નેપાળમાં ધરતી મોડીરાત્રે અચાનક ધણધણી ઉઠી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે, કેમ કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news