દિલ્હીમાં BS-૬ સિવાયના તમામ ડીઝલ વાહનો પર પ્રતિબંધ,ટ્રકને પણ નહીં મળે એન્ટ્રી

દિલ્હીની હવા સતત ઝેરીલી થતી જઈ રહી છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તા સૂચકાંક  અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે, ત્યારે આવી ખતરનાક હાલતને જોતા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે … Read More

દિલ્હીમાં ૬૦ ટકા લોકોને વીજળી જોઈએ છે ‘મફત’,સબસિડી માટે અરજીઓ કરી છે ૩૪ લાખ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી મફત વીજળીની યોજના ચાલી રહી છે. આ સ્કીમ મુજબ ૨૦૦ યુનિટ સુધીના વપરાશ માટે ગ્રાહકો પાસેથી કોઈ ફી વસૂલવામાં આવતી … Read More

આપ સરકારની કરી જાહેરાત, “દિલ્હીમાં ફટાકડા ફોડતા ઝડપાયો તો ૬ મહિનાની જેલ”

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યુ કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને ૨૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે એક પત્રકાર પરિષદને … Read More

દિલ્હીમાં એક બિલ્ડીંગની છત ધરાશાયી થતા ૫ લોકોને થઇ ઇજા, અનેક ફસાયા હોવાની આશંકા

દિલ્હીમાં એક બિલ્ડીંગની છત ઢળી પડતાં ૫ લોકોને ઇજા પહોંચી છે જ્યારે કે હજુપણ કાટમાળમાં લગભગ ૩-૪ લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અકસ્માત દિલ્હીના લાહોરી … Read More

હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે

હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે. આ સાથે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પણ ચોમાસું વિદાય લેશે. જોકે ૨૦ સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનમાં વિદાયની શરૂઆત થઈ … Read More

રાજધાની દિલ્હી-NCRમાં ભારે વરસાદથી ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે થયેલા વરસાદના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. અલગ અલગ ભાગમાં હળવાથી લઈને મધ્ય વરસાદ થવાના કારણે પાણી ભરાયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ અને જામ સાથે … Read More

દિલ્હીમાં ફ્રી વીજળી પર તો આવ્યો નવો નિયમ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં હવે જે લોકો વીજળી સબસિડી માટે અરજી કરશે તેમને જ વીજળી સબસિડી મળશે. આજથી આ માટે અરજી શરૂ થઈ જશે. દિલ્હીના … Read More

ભારતીય ભાષાઓમાં એન્જીનિયરિંગ અભ્યાસક્રમને સુલભ બનાવવા માટે એઆઈસીટીઈએ કરી ચર્ચા, માતૃભાષામાં તકનીકી શિક્ષા રોડમેપનું લક્ષ્ય

નવી દિલ્હીઃ અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)એ શુક્રવારે 15 જુલાઈ, 2022ના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ના અમલ પર એક દિવસીય સમ્મેલનઃ’ ‘ભારતીય ભાષાઓમાં એન્જિનીયરિંગ શિક્ષણની સુવિધા’નું આયોજન કરવામાં … Read More

દિલ્હીમાં પર્યાવરણ મંત્રી દ્વારા ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું

દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાષ્ટ્રીય રાજધાનીમાં હરિયાળી વધારવા માટે ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યુ. સેન્ટ્રલ રિજથી શરૂ કરીને, ‘વન મહોત્સવ’ ૨૫ જુલાઈએ અસોલા ભાટી વન્યજીવ અભયારણ્યમાં એક લાખ … Read More

વડાપ્રદાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્‌ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્‌ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોના સામર્થ્યને, ભારતની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news