સચિન જીઆઈડીસી દુર્ઘટના મામલો; ચાર આરોપીઓની ધરપકડ
સચિન જીઆઈડીસીમાં ગુરૂવારે સવારે બનેલી કેમિકલ યુક્ત પ્રવાહીના નિકાલ કરતા સમયે ઉદભવાયેલા ફ્યુમસના પગલે 6 લોકોના મોત થયા હતા અને 23 લોકો સારવાર હેઠળ છે. આ ગોઝારી ઘટનામાં સચિન જીઆઈડીસી … Read More
સચિન જીઆઈડીસીમાં ગુરૂવારે સવારે બનેલી કેમિકલ યુક્ત પ્રવાહીના નિકાલ કરતા સમયે ઉદભવાયેલા ફ્યુમસના પગલે 6 લોકોના મોત થયા હતા અને 23 લોકો સારવાર હેઠળ છે. આ ગોઝારી ઘટનામાં સચિન જીઆઈડીસી … Read More
અંકલેશ્વરમાં ખુદ પોલીસ સ્ટેશનમાંથી રૂ .11 લાખની સંપત્તિની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલા એલસીબીએ ₹ 6 લાખના બાયોડીઝલના કાચા માલ ભરેલા ટેન્કર સાથે બે આરોપીઓની ધરપકડ કરી … Read More
મહુધા તાલુકાના મહિસા ગામના ગ્રામજનોએ લાડવેલ નજીકના સીતાપુર ગામ પાસેથી કેમિકલ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ગ્રામજનોએ ટ્રક કઠલાલ પોલીસને કાર્યવાહી માટે સોંપવાની માંગ કરી છે. મહુધા તાલુકાના મહિસા ગામે … Read More
રઢુ નજીક ખારીકટ કેનાલમાં મોટી સંખ્યામાં અત્યંત ઝેરી અને કેમિકલ ફેંકવામાં આવી રહ્યું હતું અને લોકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ તેમજ નહેરોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું … Read More
ચોમાસાની ઋતુનો ગેરફાયદો ઉઠાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત પાનોલી અને ઝઘડિયા વસાહતમાંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પ્રદૂષિત પાણી વસાહતમાં તેમજ નજીકની ખાડીઓમાં છોડતા હોય છે, જેને લઇને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે … Read More
જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે ભાદર નદીને પ્રદૂષિત કરવાની થતી કામગીરી કરતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. વિગતે પ્રમાણે ભાદર … Read More
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ ગત 19 જુલાઇનાના રોજ સામે આવ્યો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય … Read More
જેતપુરઃ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ટેન્કર મારફતે સગવેગે કરતા પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબીએ લાંલ આંખ કરતા ફફડાટ ફેલાઇ ગયો છે. જીપીસીબી દ્વારા જેતપુરના પાંચપીપડા ગામમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત … Read More
જીપીસીબીની ઉદાસીનતાના પગલે દિન-પ્રતિદિન રાખના ઢગલાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે જીપીસીબી દ્વારા દંડનીય કાર્યવાહી થાય તેવી જાગૃત નાગરિકો કરી રહ્યાં છે માંગ અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્તારથી સાબરમતી નદી … Read More