ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ મરઘાઓના મોતથી ફફડાટ

રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂની આશંકાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓના શંકાસ્પદ મોત થવાની ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ જેટલા મરઘાઓના મોત થયા … Read More

દેશના ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત : સરકારે એડવાઇઝરી જાહેર કરી

દિલ્હી,મહારાષ્ટ્ર,યુપી,એમપી, રાજસ્થાન-ગુજરાતમાં બર્ડ ફ્લુની પુષ્ટિ મહારાષ્ટ્રના પરભણીમાં ૯૦૦ મરઘીઓના મોતથી લોકોમાં ફફડાટ, દિલ્હીમાં આઠ પક્ષીમાં બર્ડફ્લુની પુષ્ટિ દિલ્હીમાં જીવંત પક્ષીઓની આયાત પર પ્રતિબંધ,મહારાષ્ટ્રમાં પક્ષીઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ ઉત્તર પ્રદેશના કાનપુરના … Read More

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે કાંકરિયામાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયું

ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રલાહયમાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં બર્ડ ફૂલની એન્ટ્રી થતાં તંત્ર અલર્ટ મોડ પર જોવા મળી … Read More

બર્ડ ફ્લૂઃ લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં નવ પક્ષીઓ મળી આવ્યા

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના સુરેન્દ્રનગરના લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓ મળતાની સાથે જ ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી હતી. એક ખેતરમાંથી મૃત … Read More

દિલ્હીના મયુર વિહારમાં ૨૦ કાગડાનાં મોત, બર્ડ ફ્લુ એંગલની તપાસ

દિલ્હી સરકારે પક્ષીઓની નોંધપાત્ર હાજરી હોય તેવા સ્થળોએ કડત તપાસ માટે ટીમ તૈનાત કરી દિલ્હીના મયુર વિહાર ફેઝ થ્રી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસમાં ૨૦ કાગડાંના મોત થયા હોવાનું જણાતા બર્ડ … Read More

માણાવદર નજીક થયેલા પક્ષીના મોત ખોરાકી ઝેરીને કારણે થયા હોવાનું અનુમાન

અન્ય રાજ્યોમાં બર્ડ ફ્લૂના શંકાસ્પદ કેસો જોવા મળી રહ્યા છે. દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં કેટલાક પક્ષીઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાના ચોંકાવનારા રિપોર્ટ આવ્યા છે. ત્યારે બે દિવસ … Read More

બર્ડ ફ્લૂની બીમારીનો ઇલાજ નથી, રાજ્ય સરકારો સાવધાની રાખેઃ સંજીવ બાલિયાન

ભારતમાં સામે આવી રહેલા બર્ડ ફ્લુના મામલાઓ વચ્ચે કેન્દ્રના પશુપાલન અને ડેરી મંત્રી સંજીવ બાલિયાને કહ્યુ છે કે, આ બીમારીનો કોઈ ઈલાજ નથી, તેવા સંજોગોમાં રાજ્ય સરકારોએ જ તમામ સાવધાની … Read More

દેશમાં કોરોના બાદ બર્ડ ફ્લુનો આતંક, અનેક રાજ્યોમાં ચેપ જોવા મળ્યો

બર્ડ ફ્લૂને કેરળે રાજકીય આફત જાહેર કરી, હરિયાણામાં એક લાખ મરઘીનાં મોત હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં એલર્ટ, કેરળમાં રાજકીય કટોકટી જાહેર કરાઇ, અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોતથી ખળભળાટ, સૌ … Read More

ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત, જૂનાગઢમાં ૫૦થી વધુ પક્ષીઓ મૃત મળતા એલર્ટ

કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લૂની એન્ટ્રીથી લોકો દહેશતમાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની આશંકા વધી ગઈ છે. રાજ્યના જૂનાગઢ જિલ્લાના … Read More

કોરોના વચ્ચે નવુ જોખમઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હિમાચલમાં ૧૦૦૦ પક્ષીઓના મોત

સમગ્ર દુનિયામાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસનો પ્રકોપ ચાલુ છે. દેશમાં કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લુના નવા જોખમે દસ્તક આપી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હવે હિમાચલમાં ૧૦૦૦થી વધારે પક્ષીઓના મોત … Read More