ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગનું તાંડવઃ મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોત

બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ પ્રચંડ બ્લાસ્ટથી ગોડાઉનનું ધાબુ જમીનદોસ્ત મહિલાઓ સહિત 18 શ્રમિકોના મોતની માહિતી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ બનાસકાંઠાઃ ગુજરાતમાં … Read More

વાવ વિધાનસભા પેટાચૂંટણીઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે મતદારોને સો ટકા મતદાન કરવા કર્યું આહ્વાન

બનાસકાંઠાઃ વિધાનસભા વાવ-સુઈગામ-ભાભર દ્વારા આયોજિત “રબારી સમાજ સ્નેહમિલન” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબ દ્વારા રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં થયેલ સર્વાંગી વિકાસની રૂપરેખા આપી અને … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે “સહકાર સંમેલન” કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ભાભર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી જીતાડી કેસરીયો લહેરાવા જનતાને આહ્વાન કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ … Read More

ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્‌લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી

ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ” ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે … Read More

ચાંગા માધ્યમિક શાળામાં 85 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત

“ભવિષ્યનો આધાર છે શિક્ષણ, સમજણની શરૂઆત છે શિક્ષણ” વડગામઃ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૧મી કડી અંતર્ગત બનાસકાંઠાના વડગામ તાલુકાના ચાંગા ગામે માધ્યમિક શાળાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત વડગામ તાલુકાના ચાંગા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો

“નવા જીવનની રાહ છે શિક્ષણ, અંધારે દીપપ્રકાશ છે શિક્ષણ”. વડગામઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪”ના અંતિમ દિવસે બનાસકાંઠાના વડગામ … Read More

સુઈગામઃ લોકો જેને દારૂ સમજીને લઈ ગયા હતા હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યું

બનાસકાંઠા: ગુજરાતના સરહદે આવેલ બનાસકાંઠાના સુઈગામમાં અજીબ કિસ્સો બન્યો હતો. લોકો જેને દારૂ સમજીને લઈ ગયા, હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યુ. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કેમિકલ ન લઈ જવા અને … Read More

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે ૬૫ અરજીઓ મંજૂર કરી ૭૧,૫૦૧ ચો.મી સરકારી જમીન ફાળવાઇ

ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જન સુખાકારીના લાભો વધુને વધુ ઝડપી મળે એ આશયથી સરકારી કચેરીઓમાં બાંધકામોના નિર્માણ … Read More

બનાસકાંઠા જિલ્લાનાં ખેડુતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ જળ આંદોલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ૧૨૫ જેટલા ગામના લોકો અને ખેડૂતો જોડાયા હતા. વિશાળ રેલીઓ યોજાઇ હતી. જેમાં વીસેક હજાર કરતા લોકો ઉમટ્યા … Read More

બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો, લોદ્રાણી નજીક એપી સેન્ટર

બનાસકાંઠા: શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news