કારગિલ યુદ્ધ સ્મારક પર મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

શ્રીનગર:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 25મા કારગિલ વિજય દિવસના અવસરે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દ્રાસ પહોંચ્યા હતા અને 1999ના યુદ્ધ દરમિયાન … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ઉમેદવારોને ચેક, મેડલ્સ અને પ્રમાણપત્ર વિતરણ કરાયું

ગાંધીનગરઃ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૧૪ માં ૧૫ જુલાઈને “વર્લ્ડ યુથ સ્કીલ ડે” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જે દિવસે યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના … Read More

“શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરુરી તેથી આવો સૌ સાથે મળીને યોગ કરીએ”:મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણઃ પાટણવાસીઓ આજે વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી બન્યા હતા. 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યુ છે. રજયભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી … Read More

શું તમે જાણો છો કે દેશના નાણામંત્રી વર્ષનો હિસાબ રજૂ કરે છે તે બેગનો રંગ લાલ જ કેમ હોય છે?

વર્ષ ૨૦૨૪નું બજેટ ૧ ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી રજૂ કરશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. બજેટ દ્વારા દેશના નાણામંત્રી નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કરે છે. … Read More

જો સરદાર પટેલ ન હોત તો ભારતનો વર્તમાન નકશો શક્ય ન હોતઃ શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કહ્યું હતું કે ભારતની એકતા અને સમૃદ્ધિ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું અને તેમના કારણે જ પૃથ્વી પર સાર્વભૌમ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news