WHOએ ફાઇઝર અને બાયોટેકની કોરોના રસીના તત્કાળ ઉપયોગને મંજૂરી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાઇઝર અને બાયોનેટકની કોરોના વાયરસ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. મંજૂરી આપ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે તે વિશ્વભરમાં આવેલ તેમના પ્રાદેશિક … Read More

લોકડાઉનમા આમ પ્રજાને કુદરતી કળા જોવા મળી….પરંતુ…..?

પૂર્ણતાના કિનારે પહોંચી ગયેલું અને અંત થવાની તૈયારીમાં ૨૦૨૦ ના વર્ષમાં કોરોનાવાયરસે દેશની પ્રજાને સારી અને ખરાબ બંને બાબતો બતાવી દીધી છે. ટૂંકમાં કુદરતે પોતાનો સાચો નજારો બતાવી દીધો છે… … Read More

કોરોના વેક્સીનેશન મુદ્દે ભારત મજબૂત સ્થિતિમાં, પરંતુ નવો સ્ટ્રેન ચિંતાજનકઃ સ્વાસ્થ મંત્રાલય

મહામારી કોરોના વાયરસના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ છ કેસ મળ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે … Read More

WHOની ચેતવણીઃ કોરોનાએ છેલ્લી મહામારી નહીં

હવે કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઇરસ મળી આવ્યોવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે કોરોના વાઇરસ વિશ્વની છેલ્લી મહામારી નથી. જલવાયું પરિવર્તન અને પ્રકૃતિની સુરક્ષાના ઉપાય કર્યા વિના … Read More

કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન હજી બેકાબૂ થયો નથીઃ ડબલ્યુએચઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઇમર્જન્સ ડિપાર્ટમેન્ટના ચીફ માઇકલ રેયાને એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘અમે કોરોના મહામારી દરમિયાન ઘણાં સ્થળોએ સંક્રમણનો દર વધારે જાેવા મળ્યો છે. અને આપણે એના પર કાબૂ … Read More

દેશમાં જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થાય એવી શક્યતા :ડો.હર્ષવર્ધન

કોરોનાનો ખરાબ સમય પસાર થઈ ચૂક્યો છેવેક્સીન ન લગાવવા પર સરકાર નહીં કરે કોઇ દબાણ, હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલા મળશે રસી કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે … Read More

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૭.૫૨ કરોડથી વધુ થયો

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૭.૫૨ કરોડથી વધુ થઈ ગયો છે. ૫ કરોડ ૨૮ લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૧૬ લાખ ૬૭ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો … Read More

કોરોનારસી મુદ્દેસ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી

કોવેક્સીનેશન પ્રોગ્રામ માં ૨૯૦૦૦ કોલ્ડ ચેઇન પોઇન્ટ્‌સ અને ૪૧૦૦૦ ડીપ ફ્રીજરનો ઉપયોગ થશે દેશમાં કોરોના વાયરસ ની સ્થિતિ અને વેક્સિનના ઈમરજન્સી અપ્રૂવલ અને તેનાવિતરણ નીતૈયારી નીતાજાસ્થિતિવિશે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદકરીજાણકારી … Read More

સુરત કોવિડ-૧૯માં વેસ્ટ મેનેજમેન્ટ માટે મૉડલ સેન્ટર તરીકે ઉભરી આવ્યું, ઈન્ડો-નોર્વેજિયન અભ્યાસનો અહેવાલ

માર્ચ-જુલાઈ ૨૦૨૦ દરમિયાન સુરતમાં યોજાયેલા અનૌપચારિક ક્ષેત્ર અને બાયોમેડિકલ તથા પ્લાસ્ટિક કચરો પેદા કરતા અને હેંડલિંગ પરના કોવિડ-૧૯ રોગચાળાના પ્રભાવ વિશેના ઈન્ડો-નોર્વેજિયન અભ્યાસમાં સુરત એક મૉડલ સિટી તરીકે ઉભરી આવ્યું … Read More

કોરોનાના પુનઃ સંક્રમણથી બચવા આટલું કરો

કોરોનાને હરાવ્યા બાદ જાે કોઈ વ્યક્તિ બેદરકાર થઈને રહેવા માંડે તો કોરોના ફરીથી ત્રાટકી શકે છે!કોરોનાનું સંક્રમણ એકવાર થયા પછી લાપરવાહ થઈને ફરવું જાેખમી થઈ શકે છે. જ્યાં સુધી અસરકારક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news