રાજ્યમાં હાલમાં વરસાદની કોઇ સંભાવના નથીઃ હવામાન વિભાગ

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સિવાય ક્યાંય વરસાદ પડ્યો નથી. ત્યારે ખેડૂતો સારો વરસાદ ક્યારે પડશે, તેની રાહ જાેઇને બેઠા છે. ત્યારે સારા … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની કોઇ આશા નથીઃ હવામાન વિભાગ

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ખેડૂત માટે માઠા સમાચાર સામાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ૫ દિવસ ભારે વરસાદની આશા નથી. ગુજરાતમાં … Read More

રાજસ્થાનના બુંદી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં ૭નાં મોત

રાજસ્થાનના હાડૌતી વિસ્તારમાં વરસાદ આફત બની વરસી રહ્યો છે. બુંદી જિલ્લાના કેશવરાયપાટનમાં મોડી રાત્રે મકાન ધરાશાયી થયું હતું. એક જ પરિવારના ૭ લોકોનાં દબાઈ જવાથી મોત થયાં હતાં. કાટમાળમાં મૃતદેહોને … Read More

રાજ્યમાં અત્યાર સુધી કૃષિ વાવેતર ૭૫.૮૦ ટકાએ પહોચ્યુઃ મગફળીનું વાવેતર ૧૦૦ ટકાને પાર

વરસાદ મામલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આવતી કાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. ત્યારે હાલમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી … Read More

રાજ્યમાં અત્યાર સુધી ૩૩ ટકા વરસાદ વરસ્યોઃ વલસાડમાં સૌથી વધુ ૩૩.૭૦ ટકા

રાજ્યમા સાવર્ત્રિક વરસાદને પગલે અનેક જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે જો કે હજુ રાજ્યમાં મોસમનો૩૩ ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા ૧૦ દિવસમાં ૧૨ ટકાથી વધુ નોંધાયો છે. … Read More

મોરબીમાં મૂશળધારઃ હાઈવે પાણીમાં ગરકાવ, મચ્છુ ૩-ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ત્રણ ઈંચ વરસાદમાં જ શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, હળવદના રણછોડગઢ અને રાઈધ્રાંમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, ચરાડવા રાજબાઈ માતાના મંદિરમાં પણ પાણી ઘૂસ્યા સૌરાષ્ટ્રમાં બરોબરનો અષાઢી … Read More

૨૪ કલાક બાદ વરસાદનું જોર ઘટશેઃ હવામાન વિભાગની આગાહી

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક પણ મેઘમહેર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૪ કલાક બાદ વરસાદનું જોર ઘટશે. જો કે … Read More

ગુજરાતમાં અત્ર-તત્ર સર્વત્ર વરસાદઃ સૌથી વધુ લોધિકામાં ૮ ઇંચ વરસાદ

રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૦ તાલુકામાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૮ ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, … Read More

મહારાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યોઃ ૨૪ કલાકમાં વરસાદ, ભૂસ્ખલનથી ૧૧૨ના મોત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે આફત સર્જી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પ્રકોપથી ૧૧૨ લોકોનાં મોત થયા છે જ્યારે ૯૯ લોકો ગુમ થયા છે. … Read More

વલસાડનાં મધુબન ડેમના ૯ દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા ૫ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. પાણીની આવકને કારણે મધુબન ડેમના ૯ દરવાજા ૫ મીટર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news