એપીએમસી અને હોમિયોપેથીક કોલેજ, સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
બ્લડ ડોનેશન કરનાર મહાનુભાવોને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા સન્માનિત કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન એટલે સદ્દભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃત્તિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો છે. … Read More