“કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટ એટેકનો ખતરો છે”: AstraZeneca એ કોર્ટ સમક્ષ સ્વિકાર્યું

નવીદિલ્હીઃ Oxford-AstraZeneca રસી લોકોને કોરોના મહામારી દરમિયાન રોગથી બચાવવા માટે આપવામાં આવી હતી. ભારતમાં, તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો … Read More

ઝાયડસ લાઇફ ફસાયન્સીસના ચેરમેન પંકજ પટેલ ટોચના ધનિકોમાં ૩૬મા સ્થાને પહોંચ્યાં, આટલા અબજ ડોલરની ધરાવે છે નેટવર્થ

અમદાવાદઃ ધંધાની વાત આવે ત્યારે ગુજરાતીઓનું નામ તેમાં અવ્વ્લ છે. એમાંય પાટીદારોની તો વાત જ કંઈક અલગ છે. વધુ એક પાટીદારનું નામ હાલ ચર્ચામાં છે. કારણકે, તેમનો બિઝનેસ સતત ગ્રોથ … Read More

ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન આયોગે મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી

નવીદિલ્હીઃ ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી)એ મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. આયોગે તેની ચેતવણીમાં કહ્યું છે કે મેફ્ટલ દવામાં ઉપયોગમાં લેવાતા મેફેનામિક એસિડ ગંભીર આડઅસર કરી શકે છે. … Read More

માંડવિયાએ જાપાની ઉદ્યોગપતિઓને ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટમાં પ્રવેશવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જાપાનની કંપનીઓને ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટમાં વધતી તકોનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને કહ્યું છે કે સરકારની નીતિઓ આ … Read More

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપી રહ્યું છે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે એક જ દિવસમાં રૂ. ૯૮પર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news