દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AAની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે … Read More

મિચૌંગ વાવાઝોડાના ખતરાની અસર વર્તાઈ, ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને કારણે ગુજરાતની માઠી દશા બેઠી છે. બંગાળની ખાડીમાં માઈચોંગ વાવાઝોડું હવે વધુ તીવ્ર બન્યું છે. જેથી ચાર રાજ્યોમાં એલર્ટ જાહેર … Read More

મહીસાગરના લાડપુરમાં બે મકાનમાં ભીષણ આગ, ૮ પશુઓના મોત

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લાડપુર ગામના એક મકાનમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં જ બાજુમાં આવેલુ મકાન પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આગ લાગતા જ નાસભાગ મચી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news