ખંભાતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૨ શ્રમિકોનું ગુંગળાય જવાથી મોત
આણંદ : ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડાની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા શ્રમિકોના મોત થયાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી … Read More










