SRF કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થોડા સમય પહેલા ભરૂચના ઝગડીયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ-૫ના પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એસઆરએફ ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે મોડી સાંજે કંપનીના વેસલમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કર્મચારીનું મોત નીપજ્યંહ છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત … Read More

દહેજ રિલાયન્સમાં એસિડનો પાઇપ ફાટતા મચી અફરાતફરીઃ ૩ દાઝયા અને ૧નું મોત

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવી દહેજ જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં નાનામોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે તેવામાં ગતરોજ રાત્રીના ૯ વાગ્યાંના અરસામાં દહેજ સ્થિત રિલાયન્સ કંપનીમાં એસીટિક એસિડનો પાઇપ ફટયો હતો. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news