ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવશે : રાજય સરકાર

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી- ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી … Read More

યોગી સરકાર ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ૧ લાખની સબસિડી આપશે

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે વધતા જતા વાહન પ્રદુષણને અટકાવવા મહત્વનુ પગલ ભર્યુ છે. યોગી સરકારે લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની ભલામણ કરી છે. યોગી સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત … Read More

ચીનમાં શી જિનપિંગને ત્રીજીવાર મળશે સત્તાકે બનશે નવા રાષ્ટ્રપતિ?…

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ આ ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહ્યો છે. ૧૬ ઓક્ટોબરે કમ્યુનિસ્ટ પાર્ટી (સી.સી.પી) ની કોંગ્રેસ (બેઠક) થશે, જેમાં આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.  ચીનમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ … Read More

હિંદુ બનવા માટે ધર્મ બદલવો જરૂરી નથી, ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ છેઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં એક વિશિષ્ટ નાગરિક સંમેલનને સંબોધિત કર્યુ હતુ. આ બેઠક પારંપારિક ખાસી સ્વાગત સાથે શરૂ થઈ હતી. તેમાં આરએસએસ પ્રમુખને પારંપારિક પોશાક … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે મેટ્રોના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે

અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના … Read More

દેશના યુવાનોને માતૃભાષાનો સ્વીકારનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અનુરોધ

ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના … Read More

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓને મૂડીભંડોળ આપી ફરી શરૂ કરાવી હતી

અમરેલીમાં અમર ડેરીના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની … Read More

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “દેશે તેમને પાછળ રાખ્યા છે જેણે અહીં ૨૫૦ વર્ષ સુધી હુકુમત કરી”

બ્રિટનને પછાડી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. એક દશક પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ૧૧માં ક્રમે હતું. જ્યારે બ્રિટન પાંચમાં નંબરે હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું … Read More

વડાપ્રધાન મોદી સહિત ૩ લોકોના નેતૃત્વમાં વિશ્વ શાંતિ પંચ બને : મેક્સિકો રાષ્ટ્રપતિ

મેક્સિકન રાષ્ટ્રપતિએ પ્રસ્તાવ આપ્યો કે સર્વોચ્ચ પંચમાં પોપ ફ્રાન્સિસ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતીય પ્રધાનમંત્રી મોદીએ સામેલ થવુ જોઈએ. પંચનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં યુદ્ધોને રોકવા માટે એક પ્રસ્તાવ રજૂ … Read More

વડાપ્રધાન મોદીની સતત ત્રીજીવાર સત્તામાં વાપસી સુનિશ્ચિત : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યકરોને આહ્વાન કર્યું કે તેઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વધુ જીત મેળવવાની દિશામાં પ્રયત્નો કરે. આ જાણકારી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આપી. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news