કથાની પ્રસાદી તરીકે અનાજ અને આરોગ્યલક્ષી વસ્તુઓની કીટ અહિં દરેક લોકોને પહોંચાડવામાં આવે તેવી મારી ઇચ્છા છે – મોરારીબાપુ

ગયા વર્ષે શ્રી વૃંદાવન ધામ-રામપરા અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર (રાજુલા)ના લાભાર્થ 14 થી 16 માર્ચ 2020 સુધી ત્રણ દિવસના કથાગાન બાદ બાપુએ કોરોનાના સંક્રમણમાં ઉછાળો આવતા રાષ્ટ્રીય અભિયાનમાં સહયોગ … Read More

રામના નામની સાથે રામનું કામ પણ થાય, પરસ્પર પ્રીતિ અને વિચારોનો સેતુ જ રામનું કામ છેઃ પૂજ્ય મોરારી બાપુ

તીર્થસ્થળ સેતુબંધ, ધનુષકોડી – રામેશ્વરમમાં છેલ્લાં સાત દિવસથી પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. સંધ્યાની સહજ સભામાં બાપુએ સ્થાનિક લોકોના ખબર અંતર પૂછ્યાં હતાં. અહીંના મોટાભાગના લોકો સ્થાનિક ભાષા … Read More