ભારત ફરીથી ચંદ્ર પર જાય છેઃ કેબિનેટે ચંદ્રયાન-૧, ૨ અને ૩ની શ્રેણીમાં ચંદ્રયાન-૪ મિશનને મંજૂરી આપી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની તકનીકીઓ વિકસાવવા અને પ્રદર્શિત કરવા અને ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરવા અને … Read More

અવકાશના કાટમાળને પહોંચી વળવા એજન્સીઓ વચ્ચે સંકલન જરૂરીઃ સોમનાથ

બેંગલુરુ:  અવકાશના કાટમાળ અને અવકાશ ટ્રાફિકને કારણે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને, ભારતીય અવકાશ સંસ્થા (ઇસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે અવકાશ એજન્સીઓ અને સંસ્થાઓ વચ્ચે સંકલન અને સહકાર વધારવાના મહત્વ … Read More

ઓસ્ટ્રેલિયન સમુદ્ર તટ પર વહીને આવ્યો અવકાશનો કાટમાળ, ISRO કરશે અભ્યાસ, શું તે PSLVનો ભાગ છે?

ચેન્નાઈઃ એવા સમયે જ્યારે ભારતીયો તેમના ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ઓસ્ટ્રેલિયાની એક તસવીરે તણાવ પેદા કર્યો છે.  હા, ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે એક વિશાળ ગુંબજ આકારનો … Read More

સોલાર, સ્પેસ અને સ્પોટર્સ સેક્ટરમાં સતત સફળતા મેળવી રહ્યું છે ભારત : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૯૪મી વાર મનકી બાત કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ મનકી બાતમાં છઠ્ઠ પુજાની વાત કરી. પીએમ મોદીએ કહ્યુંકે, છઠ્ઠ પુજા એ સ્વચ્છતાની વાત પર જોર મુકે છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news