જુનાગઢ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ૨૪૦૪ લાભાર્થીઓને સહાય ચૂકવાઈ: કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભામાં જુનાગઢ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે વિગતો આપતાં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક … Read More

‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે … Read More

ગાંધીનગર ખાતેથી નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની જાહેરાત, જાણો મહત્વના અંશો

નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪ના મહત્વના અંશો ગાંધીનગરઃ આજ રોજ ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય કક્ષા મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news