જુનાગઢ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ૨૪૦૪ લાભાર્થીઓને સહાય ચૂકવાઈ: કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
વિધાનસભામાં જુનાગઢ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે વિગતો આપતાં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક … Read More