કઠોર ગામમાં દુષિત પાણી પીવાથી ૬ લોકોના મોતથી હાહાકાર, ૬૦થી વધુ લોકો હોસ્પિટલાઇઝ

કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા-ઉલ્ટીથી ૬ લોકોના મોતથી હાહાકાર મચ્યો છે. ૫ જેટલા વયસ્ક અને એક બાળકનો જીવ ગયો છે. પીવાનું અને ગટરનું પાણી મિક્સ થતા ઘટના બની હોવાની આશંકા  … Read More