રાજકોટ જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારમાં વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ રહે : ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો સર્વેશ્રી શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલેશ મિરાણી, … Read More

રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં મેઘમહેર

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે, આજે ૨૪ કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ … Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ વરસાદથી કપાસને નુકસાન : ખેડુતો

સુરેનદ્રનગર જિલ્લાના ખેડૂતોને વરસાદ ન થવાના કારણે અને હાલ પાક છેલ્લા તબક્કામાં હતો ત્યારે વરસાદ થતા  મોમાં આવેલો કોળીયો છીનવાઇ જવા જેવી સ્થિતી સર્જાતા જિલ્લાબભરના ખેડૂતોને સરકારે પાક નુકસાનીનું વળતર … Read More

મેક્સિકોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા

મેક્સિકો સિટીની બાજુમાં આવેલા રોમા સુર શહેરમાં વીજળી જતી રહી છે અને ડરી ગયેલા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે.  મેક્સિકોના એક અન્ય હિડાલ્ગો રાજ્યના તુલા શહેરમાં ભારે વરસાદ … Read More

જાપાનમાં ભારે વરસાદ બાદ તબાહીઃ ૧૨ લાખને સુરક્ષિત સ્થળે ખસેડાયા

જાપાનમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરને કારણે ઘણા મકાનો ડૂબી ગયા હોવાના એહવાલ સામે આવી રહ્યાં છે. આ કારણે મોટીસંખ્યામાં લોકો બેઘર થયા છે. ભારે વરસાદને કારણે થયેલી તબાહીને … Read More

ચીનમાં ભારે વરસાદે તારાજી સર્જી, હજારો લોકો પ્રભાવિતઃ ૨૧ના મોત

મધ્ય ચીનના હુબેઇ વિસ્તારના ઉપનગરમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવતા અંદાજે ૨૧ લોકોનાં મોત થયા છે. અને ૪ લોકો લાપતા થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુક્સિયન કાઉન્ટીમાં લ્યુલીન … Read More

પૂરનું નિરીક્ષણ કરવા ગયેલ મધ્યપ્રદેશના ગૃહમંત્રી ખુદ ફસાયાઃ રેસ્ક્યુ કરી બચાવાયા

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે દતિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. લાઈફ જેકેટ પહેરીને તેમણે પૂરગ્રસ્ત સિંધ નદી પાર કરી એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે … Read More

રાજસ્થાનના બુંદી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં ૭નાં મોત

રાજસ્થાનના હાડૌતી વિસ્તારમાં વરસાદ આફત બની વરસી રહ્યો છે. બુંદી જિલ્લાના કેશવરાયપાટનમાં મોડી રાત્રે મકાન ધરાશાયી થયું હતું. એક જ પરિવારના ૭ લોકોનાં દબાઈ જવાથી મોત થયાં હતાં. કાટમાળમાં મૃતદેહોને … Read More

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા છ લોકોના મોત, ૪૦થી વધુ લોકો લાપતા

જમ્મુ કાશ્મીરના હોંજર ડચ્ચન ગામમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે. આ હોનારતના કારણે ૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ૪૦ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યુ … Read More

રાજકોટ શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો,મોતીસર ડેમ છલકાતા તમામ ૧૭ દરવાજા પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહ્યો

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સાવર્ત્રિક વરસાદના પગલે જળાશયોમાં ૧થી ૪ ફૂટ નવા નીરની આવક થઈ છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news