વાયુ ગુણવત્તા, જળવાયુ પરિવર્તન, વન, પ્રાકૃતિક સંસાધનો, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને વન્યજીવન પર ભારત અને ભૂટાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી: ભૂટાન સરકારના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી  જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનની રોયલ સરકારનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત … Read More

નર્મદામાં વનરાજી વચ્ચે હોમ સ્ટે પ્રોજકેટ

સરકાર દ્વારા પ્રવાસીઓને નર્મદા જિલ્લાની સંકૃતિ આદિવાસી વિસ્તાર નું ટ્રાઇબલ ફૂડ અને કુદરતી વાતાવરણ મળે એટલે હોમ સ્ટે પ્રોજેક્ટ અમલ માં મૂકી જે આ હોમ સ્ટે પ્રોજેક્ટ હેઠળ જોડાય એટલે … Read More

૩ રાજ્યોના જંગલો માંથી ૧૮૦થી વધુ પક્ષીઓના ડીએનએ લીધા

ભારત સરકાર દ્વારા ઇન્ડીયન ઇન્સ્ટીયુટ ઓફ સાયન્સ એજયુકેશન એન્ડ રીસર્ચનો એક પ્રોજેકટ ચલાવવામાં આવી રહયો છે. જેની મુખ્ય ઓફિસ આન્ધ્રપ્રદેશના તીરૂપતી ખાતે આવેલી છે. આ સંસ્થા દ્વારા પક્ષીઓ માટે રીસર્ચ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news