અદાણી ફાઉન્ડેશન દ્વારા કામધેનુ કાર્યક્રમ અંતર્ગત ૬૦૦૦ પશુઓનું રસીકરણ
રસીકરણ વીના દૂધાળા પશુઓમાં મૃત્યુદર ઊંચો રહે છે વડોદરા : દહેજ અને આસપાસના ૨૦ ગામના દુધાળા પશુઓને જીવલેણ એવા એચ.એસ. (હેમોરહેજિક સેપ્ટિસેમિયા) રોગથી રક્ષણ આપવા માટે જીવનરક્ષક રસીકરણ ૬૦૦૦ જેટલા … Read More