જીપીસીબી ચેરમેન તરીકે આઈએએસ આર.બી. બારડની નિમણૂક

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડ, ગાંધીનગરના ચેરમેન તરીકે આઈએએસ આર.બી. બારડની નિમણૂક કરવામાં આવી છે. જીપીસીબીના ચેરમેન પદે ત્રણ વર્ષની મુદત માટે તેઓની નિમણૂક કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news