અલાસ્કામાં યુકોન નદીના પાણીમાં સંશોધન બાદ અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી

આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળવાની તૈયારીમાં.. અલાસ્કા: દુનિયાનો અંત જલ્દી જ આવવાનો છે, આ દુનિયા ક્યારેય તબાહ થઈ જશે તે કહેવાય નહિ, કારણ કે દુનિયાને તબાહ કરતો મોટો … Read More

ખેતીને વધુ નફાકારક, ઇકો-ફ્રેન્ડલી બનાવવામાં ટેકનોલોજીની ભૂમિકા: મુર્મુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ભારતમાં કૃષિ સામેના વર્તમાન પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે કૃષિને વધુ નફાકારક અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ … Read More

જોશીમઠના પહાડોમાં જોવા મળતી આ બાબતોએ વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ?

છૂટક કાટમાળ અને પથ્થરોના ઢગલા, જોશીમઠ ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિકોણથી પણ સંવેદનશીલ છે. આ વિસ્તાર ઝોન પાંચમાં આવે છે, જે ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે અને આ જ વૈજ્ઞાનિકોની વાસ્તવિક ચિંતાનું … Read More

ભારતમાં ફરી કોરોનાના કેસની ઝડપ વધી રહી છે જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડશે : વૈજ્ઞાનિક

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-૧૯ ઓમિક્રોનના સબ વેરિયન્ટ મ્છ.૪ અને મ્છ.૫ ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે આ મિની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news