મહાકુંભના સમાપન પ્રસંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શેર કર્યા સેવાભાવના સંસ્મરણો

‘તેરા તુજકો અર્પણ’ નો ભાવ સાકાર કરવાની તક! વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભના સમાપન પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. મહાકુંભમાં આદરેલી સેવાને તેમણે ‘આપનું જ આપને અર્પણ’ની ભાવનાથી કરવામાં આવેલ … Read More

અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક જામમાં ફસાયેલાઓને મહાપ્રસાદ વિતરણ

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. લોકો 10-20 કિલોમીટર લાંબી વાહનોની લાઈનોમાં ફસાઈ ગયા છે. તેવામાં અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકોએ તેમની ભૂખ મીટાવવા સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news