પર્યાવરણીય પહેલઃ તરસાલી સખી મંડળની બહેનો 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા વેચી પગભર બની
રોજગારીની પહેલ સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો છાણ, ગાર્ડન વેસ્ટ, શાકભાજી વેસ્ટ અને શાકભાજી તથા પાંદડામાંથી બનાવેલ ખાતરની મદદથી 6થી 12 ઇંચની પ્રતિમા તૈયાર કરી વડોદરા તથા રાજ્ય બહાર પણ … Read More










