મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૫૮ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈ.ટી.આઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

શ્રમ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિવિધ એમ.ઓ.યુ હસ્તાક્ષર, ડ્રોન તાલીમ કેન્દ્રો તથા આઈટીઆઈના નવીન મકાનોનું વર્ચ્યુલી લોકાર્પણ કરાયું કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણીયાની વર્ચ્યુલ અને શ્રમ અને રોજગાર … Read More

રૂ. ૨૮.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત આઇ.ટી.આઇ. કુબેરનગરના બહુમાળી મકાનનું લોકાર્પણ, રાજ્યમાં ૫ મેગા આઈ.ટી.આઈનું નિર્માણ થશે

આવનારા સમયમાં અન્ય ચાર મેગા આઈ.ટી.આઈ. રાજ્યમાં તૈયાર કરવામાં આવશે – ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અમદાવાદ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news