બિહારના ભાગલપુરમાં ગંગા નદીના પુલનો ૨૦૦ મીટર જેટલો ભાગ પડી ગયો

બિહારના ભાગલપુર જિલ્લામાં રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. ભાગલપુરમાં નિર્માણાધીન પુલ ગંગા નદીમાં પડ્યો. ખાગરિયાના આગવાની-સુલતાનગંજ વચ્ચે આ નિર્માણાધીન પુલ બનાવવામાં આવી રહ્યો હતો. પુલનો ૨૦૦ મીટર જેટલો … Read More

‘વિશ્વ પર્યાવરણ દિન’ – ખાસ લેખ..

EV સ્ટાર્ટઅપ્સ માટે ‘માઈન્ડ ટુ માર્કેટ’ દ્વારા કમપ્લિટ ઇકોસિસ્ટમ ઊભી કરીને પર્યાવરણ ક્ષેત્રે ઉજળા ભવિષ્યની રચનામાં અગ્રેસર ICREATE EV સેન્ટર ઑફ એક્સેલન્સ ૫૬૨ જેટલાં સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ, ૪૯ પેટન્ટ ફાઇલ અને … Read More

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમાંકે

ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ ૨૦૨૩  અંતિતની સ્થિતિએ સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીના ફેઝ-૨ અંતર્ગત રહેણાંક હેતુ માટે કુલ ૧૮૬૧. ૯૯  … Read More

દેશમાં જૂન મહિનામાં ભરપૂર વરસાદની શક્યતા

ભારતમાં મે મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં કરા પડ્યા હતા, જો કે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો, પરંતુ દરેક માટે તે આશ્ચર્યનો વિષય હતો કે … Read More

પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃત્તિક ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને એગ્રોટુરીઝમનો સમન્વય સાધતા ખેડા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત

આજે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનના કારણે ઉદભવતા પરિણામો સામે તમામ દેશો ઝઝૂમી રહ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિશન લાઈફ અંતર્ગત ઉર્જા બચત, પાણીનો બચાવ, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ, … Read More

પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે જાગૃત બની પર્યાવરણના રક્ષણમાં સહભાગી બનીએ

આણંદ વનોના પારણામાં ઉછરેલી ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા રહ્યો છે. “છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર” ને વરેલી આપણી સંસ્કૃતિમાં વૃક્ષોની પણ પૂજા કરવામાં આવે છે. વૃક્ષો પર્યાવરણ માટે ખૂબ … Read More

હૈદરાબાદના કાર ગેરેજમાં ભીષણ આગ, ૧૫ કાર બળીને ખાખ

હૈદરાબાદમાં કાર ગેરેજમાં લાગેલી ભીષણ આગમાં ૧૫થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મંગળવારે રાત્રે હૈદરાબાદના એલબી નગર વિસ્તારમાં યુઝ્‌ડ કાર વેચતા ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. કારના સીએનજી … Read More

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ જ મારી પ્રતિજ્ઞા : વડાપ્રધાન મોદી

નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે ૯ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ ખાસ અવસર પર વડાપ્રધાને ટિ્‌વટ કરીને તેમના કાર્યકાળને શાનદાર રીતે યાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ‘આજે હું … Read More

મહારાષ્ટ્રના ૧.૫ કરોડ ખેડૂતોને દર વર્ષે મળશે ૧૨ હજાર રૂપિયા

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાજ્યના ખેડૂતો માટે બે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં નમો શેતકરી મહા સન્માન નિધિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. હવે, આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને … Read More

ભારતે ૯ માછીમારો સહિત ૨૨ પાકિસ્તાનીઓને મુક્ત કર્યા

ભારત અને પાકિસ્તાનના સંબંધો ભલે સુધર્યા ના હોય પણ ડિપ્લૉમેટિકલી રીતે બન્ને એકબીજાના કાયદાને મહત્વ આપી રહ્યાં છે, હાલમાં ફરી એકવાર ભારતે ભારતમાં કેદ પાકિસ્તાની માછીમારો સહિતના કેદીઓને મુક્ત કર્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news