જનજીવન થંભી ગયું: ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા

પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય … Read More

ઉત્તરાખંડ: ક્ષતિગ્રસ્ત ટનલમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે ઊભી બચાવ ટનલનું નિર્માણ શરૂ

નવી દિલ્હી/દેહરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન સોમવાર રાત સુધી સંપૂર્ણ જોરશોરથી ચાલુ છે. તમામ કામદારોના જીવ બચાવવા માટે પ્રતિબદ્ધ, કેન્દ્ર અને રાજ્ય … Read More

બદ્રીનાથ ધામના દરવાજા નિયમો અનુસાર બંધ કરવામાં આવ્યા

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયની ઉપસ્થિતિમાં શનિવારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા બપોરે 3.33 કલાકે પૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ, કારતક શુક્લ ષષ્ઠી શ્રાવણ નક્ષત્રમાં  … Read More

આ પાડોશી રાજ્યમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના, દિલ્હી-એનસીઆરમાં વરસાદ

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. સોમવારે નોઈડા, ઈન્દિરાપુરમ અને દક્ષિણ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો … Read More

પર્વતારોહકો માટે સારા સમાચાર, હવે પરવાનગી વિના મિલામ ગ્લેશિયરની મુસાફરી કરી શકાશે

ઉત્તરાખંડમાં મિલામ ગ્લેશિયરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને પર્વતારોહકો માટે સારા સમાચાર છે. હવે પર્વતારોહકો પરવાનગી વિના પિથોરાગઢના મિલમ ગ્લેશિયર સુધી જઈ શકશે. આ પરવાનગી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. … Read More

ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે બદ્રીનાથમાં ભૂસ્ખલનનો ખતરો!..

બદ્રીનાથ મંદિર પર જમીન ધસવાનો ખતરો મંદિરના મુખ્ય દ્વારમાં જ તિરાડ પડી ગઈ જોશીમઠમાં ભૂસ્ખલન બાદ બદ્રીનાથ મંદિર હવે ખતરામાં હોવાનું કહેવાય છે. હવે બદ્રીનાથ મંદિરના મુખ્ય દરવાજામાં તિરાડ પડી … Read More

ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, આગામી ૪ દિવસ લોકો માટે મુશ્કેલ નવીદિલ્હી: હવામાન વિભાગે ઉત્તરાખંડના તમામ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ દિવસ સુધી પહાડી … Read More

કેદારનાથ યાત્રા પર ફરી સંકટ: યાત્રા માર્ગ પર ફરી ભૂસ્ખલન થતા ૩ નેપાળી યાત્રાળુઓના મોત, ૮થી વધુ ગુમ

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના કેદારનાથ મંદિર વિસ્તાર નજીક ૩ હોટલ અચાનક ભારે વરસાદ અને પૂરના કારણે ધસી પડી હતી જેમાં મળતી માહિતી મુજબ ત્રણ નેપાળી તીર્થયાત્રીઓના મોત થયા છે અને અન્ય ૮ … Read More

નિર્દેશઃ ‘પ્લાસ્ટિક કચરા પર પ્રતિબંધ લગાવવા માટે ક્યૂઆર કોડ પ્રોડક્ટ નિર્માતા સ્તર પર લાગૂ કરો’

ઉત્તરાખંડ હાઈકોર્ટે પ્લાસ્ટિકના કચરા અંગે દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન શુક્રવારે 19મેના રોજ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજ્ય સરકારને ચારધામ માર્ગની જેમ સમગ્ર રાજ્યમાં ક્યૂઆર કોડ નીતિ લાગુ કરવા … Read More

દેશમાં હિમવર્ષાના કારણે વરસાદ, ઠંડીમાં વધારો

ભારે હિમવર્ષાના કારણે સમગ્ર ઘાટીમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. તમામ જગ્યાએ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય સેનાના જવાનો પુંછના મેંઢરમાં હિમવર્ષાને કારણે રસ્તામાં ફસાયેલા લોકોને ખોરાક, પાણી … Read More