રાષ્ટ્રીય વન શહીદ દિવસ, વન રક્ષકોના સમર્પણની યાદમાં મનાવાય છે આ દિવસ

જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપીને શહીદ થનાર અમૃતા દેવી સહિત બિશ્નોઈ જાતિના 360 થી વધુ લોકોની યાદમાં 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો … Read More

કુદરતી સંપદાનું નિકંદન કાઢતુ વિશ્વ પારોઠના પગલા ભરશે કે નહીં …..?

વિશ્વને  એકવીસમી સદીમાં પહોંચવા માટે અનેરો થનગનાટ હતો અને તેમાં પ્રવેશ સાથે આધુનિકતા તરફની દોટ વધતી ચાલી જેમાં વિશ્વના એક પણ દેશે આધુનિકતાના વાઘા ઘારણ કરતા સમયે પોતાના દેશની કુદરતી … Read More

વૃક્ષો કાપનાર રિયલ એસ્ટેટ ગ્રુપને ૪૦ કરોડનો દંડ અને ૧૦૦ વૃક્ષો વાવવા આદેશ

કલકત્તા હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા અનુસાર કોર્ટે એક રિયલ એસ્ટેટ ગ્રુપને ૧૫ દિવસની અંદર ૪૦ કરોડ રુપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય આ ગ્રુપે સો … Read More

વિશ્વભરમાં જંગલોનો સફાયો થઇ જશે તો……?

વિશ્વના દેશો વિકાસની આંધળી દોડમાં માનવજાત, પશુ-પક્ષી સહિતના જીવોને ઓક્સિજન આપતા વૃક્ષોનું આડેધડ મોટા પ્રમાણમાં નિકંદન કાઢી રહ્યા છે. તે સાથે લગભગ દેશો જળ અને વાયુ પ્રદૂષણ મોટા પ્રમાણમાં પેદા … Read More

ગીર જંગલમાં તૌકતે વાવાઝોડાના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે

લાંબી ચર્ચા-વિચારણા પછી રાજ્યના વન વિભાગે ગીર અભયારણ્યમાં તૌકતે વાવાઝોડના કારણે ઉખડી ગયેલા અંદાજિત ૩૦-૪૦ લાખ વૃક્ષોનો નિકાલ કરવાની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ પડી ગયેલા વૃક્ષોના કારણે … Read More

સુપ્રિમ કોર્ટે ફરીદાબાદ નિગમને વન ક્ષેત્રમાં આવેલ તમામ ઘર ૬ સપ્તાહમાં તોડી આદેશ

સુપ્રીમ કોર્ટે ફરીદાબાદ નિગમને સોમવારે લક્કડપુર-ખોરી ગામના વન ક્ષેત્રમાં આવેલા તમામ ઘરો ૬ સપ્તાહની અંદર તોડી નાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોઈ પણ સંજોગોમાં વન ક્ષેત્ર ખાલી કરવાનું સ્પષ્ટ … Read More

વિકાસના નામે વડોદરા જિલ્લામાં ૩૦૬૨ વૃક્ષો કપાશે

રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાય ત્યારે લોકોને ઓક્સિજનની કિંમત ખબર પડી કારણ કે, પૈસા હોવા છતાં પણ લોકોને ઓક્સિજનની બોટલો મળી રહી ન હતી પરંતુ કુદરત લોકોને એક પણ રૂપિયો લીધા … Read More