તાઉતે વાવાઝોડામાં ધ્વસ્ત થયેલ વૃક્ષો બાદ ૨૦૦૦ નવા વૃક્ષો ઉભા કરાયા

રાજયમાં તાઉ તે વાવઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ અને વેસ્ટ)ના રોડ પર અનેક … Read More