સાબરતમતી નદીમાં પ્રદૂષણ ઘટ્યું ન હોવાનું જીપીસીબીનો સોગંદનામામાં સ્વિકાર

અમદાવાદઃ સાબરમતી નદીમાં હજુ પણ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યાની વાત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાઈકોર્ટમાં સ્વિકારવામાં આવી છે. જીપીસીબીએ રજૂ કરેલા સોગંદનામામાં સ્વિકાર્યું છે કે હજુ સુધી એસટીપીના નિયમ … Read More

ZLDના નામે સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતા સુએજ ફાર્મ અને બહેરામપુરા સ્થિત ટેક્સટાઇલ એકમોના કારણે સાબરમતી નદીને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુક્શાન થવાની ભિતી

બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઈ અમદાવાદઃ બહેરામપુરા અને … Read More

કેમિકલયુક્ત પાણી છોડાતાં સાબરમતી નદીમાં પ્રદુષણ વધ્યું

અમદાવાદમાં ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે. જેની અસર ખેતરો … Read More

ભારે પવનથી અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં … Read More

અમદાવાદ સાબરમતી નદીમાં અંદાજે ૧૦ કરોડનાં ખર્ચે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે

અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ અને હવે રિવરફ્રન્ટની શાન બનશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. હવે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને … Read More

અમદાવાદ સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટ કમિશન રચવા HCની ચીમકી

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્પોરેશન … Read More

સાબરમતી નદીમાં થયેલા ધડાકાથી અડધો કિલોમીટર સુધીનાં રહેણાકો-ઓફિસોનાં બારી-બારણાં ધ્રુજ્યા

એક વર્ષ બાદ ગુજરાતમાં ડિફેન્સ એક્સપો યોજાવાનો છે, જે અંતર્ગત અમદાવાદમાં એર શોનું આયોજન કરાયું છે. ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર શો થશે. સાબરમતી નદીમાં એક બ્લાસ્ટનું રિહર્સલ કરવામાં … Read More

અમદાવાદની સાબરમતિ નદી ફરી એક વાર પ્રદૂષણ માફિયાઓના નિશાને, પ્રદૂષિત કેમિકલ પાણીને સાબરમતી નદીમાં ઠલવાયું

અમદાવાદની ઓળખ સમી સાબરમતિ નદીને ફરીથી કેમેકિલ માફિયાઓ નિશાન બનાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રદૂષણ માફિયા ફરીથી સાબરમતિ નદીમાં પ્રદૂષિત કેમિકલ છોડી પર્યાવરણ સાથે ચેડા કરી સાબરમતિ નદીને … Read More

સાબરમતી નદી પરનો રોડ ધસમસતા પ્રવાહમાં ધોવાયો

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે, જેથી ધરોઈ ડેમમાંથી ૭૬ હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની … Read More

સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ સાબરમતી નદીમાં ડૂબ્યું

સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર અને ઉપરવાસમાં વરસાદને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક સારી થઇ રહી છે. તો ગુહાઈ જળાશય ૭૩ ટકા, હાથમતી જળાશય ૧૦૦ ટકા, હરણાવ જળાશય ૯૬ ટકા, ખેડવા જળાશય … Read More