સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇને ગ્યાસપુરના સ્થાનિકોએ યોજી રેલી

અમદાવાદ : ગ્યાસપુર ગામના રહીશોએ આજે તેમના ગામે ભેગા મળી ડીજે સાથે શાસ્ત્રી બ્રિજ સુધી રેલી કાઢી ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જ્યાં મંડપ બાંધીને વિરોધ માટે તમામ તૈયારી કરાઈ હતી. … Read More