ધોરાજીમાં લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણી આવતા લોકોમાં રોષ

રાજકોટઃ રાજકોટના ધોરાજીના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના લાલા લાજપતરાય વિસ્તાર અને સુધરાઈ કોલોનીમાં ગંદુ પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો … Read More

પાણીનું શુદ્ધિકરણનું સમાધાન લીલી ડુંગળીમાંથી મળી આવ્યું, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઇફ સાયન્સ વિભાગનું સફળ સંશોધન

વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું સફળ સંશોધન ગુજરાતના પાટણ જિલ્લામાં શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન મળી ગયું પાણી પીવામાં, ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે અમદાવાદ: દુનિયામાં … Read More

વરસાદી પાણીની આડમાં અંકલેશ્વરના પિરામણ નજીક આમલાખાડીમાં છોડાઇ રહ્યું છે દુષિત પાણી?

ભરૂચઃ એક તરફ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણીની આડમાં દુષિત પાણી છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની … Read More

‘જાપાન દ્વારા દરિયામાં દૂષિત પાણી છોડવું એ વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો છે’

હોનિયારા:  સોલોમન ટાપુઓના વડા પ્રધાન મનશ્શે સોગાવરેએ શુક્રવારે જાપાન દ્વારા સમુદ્રમાં પરમાણુ-દૂષિત પાણી છોડવાની ટીકા કરી અને તેને વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો ગણાવ્યો. મનશ્શે સોગાવરેએ યુએન જનરલ એસેમ્બલીની … Read More

અમદાવાદઃ જોડાણ કાપી નાંખ્યા હોય તેવા ઔદ્યોગિક એકમો સ્ટ્રોમ વોટર લાઈનમાં જોડાણ ન કરે માટે ઝોનલ ટીમની રચના

છેલ્લા બે વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા બહેરામપુરાના ઔદ્યોગિક એકમોના 117 જોડાણો કપાયા ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા એકમો સાથે કાર્યવાહી કરી તેમના જોડાણો … Read More

સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ધરણા

સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ઘરણા અમદાવાદઃ જિલ્લાના ધોળકા શહેર થઇ બુટભવાની, ભેટાવાડા, ત્રાસદ અને પાલડી ગામો સુધી જુનો વૉકળો એટલે કે કાંસ … Read More

વડોદરાના બે મોટા વિસ્તારોમાં આજે ૨૧ તારીખે પાણી વિતરણ નહીં થાય

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ૬૦૦ મી.મી. વ્યાસ પાણીની મુખ્ય ફિડર લાઇન મલ્હાર ચાર રસ્તા પાસે બ્રિજના પાઇલ ફાઉન્ડેશનમાં નડરરૂપ હોવાથી આ લાઇનનું શિફ્ટીંગનું કામ કરવાની કામગીરી કરવામાં … Read More

વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા જીપીસીબીએ વડોદરા મનપાને નોટિસ આપી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના નવેમ્બર ૨૦૨૧ના રિપોર્ટ પ્રમાણે પુરતા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી. જે ૯ સુએઝ પ્લાન્ટ છે તેમાંથી ૭ કાયદા પ્રમાણે કામ નથી કરતા … Read More

વડોદરામાં બે દિવસ ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે

વડોદરાના છાયાપુરી સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થતો હોવાથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી શહેર તરફ આવતી ૧૩૫૪ મીમી ડાયાની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી આગામી ૧૫મી તારીખે કરાશે. જેના પગલે તા.૧૫મીએ … Read More

પાટણના વોર્ડ નં. ૧૧માં દુષિત પાણી આવતાં રહીશો પરેશાન

પાટણ શહેરના વોર્ડ નં.૧૧માં આવેલા બાદીપર, ભદ્રાડા ભેમોસણ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી પીવાનું પાણી ગંદું આવતુ હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય સાથે આજે પણ ચેડા થઈ રહ્યા છે. જેની રજૂઆત સ્થાનિક … Read More