ચિત્તોડગઢ સ્થિત ફેક્ટરીમાં ગેરકાયદેસર જળ સંચય રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના

ચિત્તોડગઢ :   રાજસ્થાનના ચિત્તોડગઢમાં સ્થિત એક ફેક્ટરી માટે મોટા પાયે પાણીના શોષણની ફરિયાદો મળ્યા બાદ, જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓની એક સમિતિની રચના કરી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી … Read More

બિકાનેર વિસ્તારમાં સવારે જમીનને જોતા ગામ લોકો થયાં સ્તબ્ધ

શ્રીગંગાનગર:  રાજસ્થાનના બિકાનેરના લુણકરણસર વિસ્તારમાં એક ખેતરમાં લગભગ એક વીઘા જમીન અચાનક ઘસી ગઈ. સોમવારે મધરાતે બનેલી આ ઘટના આજે સવારે ગ્રામજનોએ ધસેલી જમીન જોઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા … Read More

Vadodara Breaking: વડોદરાની ઓનીરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ, 3 કામદારોના મોત

વડોદરાના પાદરામાં એક કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 3 જેટલા કામદારોનો મોત નીપજ્યા છે, તો એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને … Read More

ઉત્તરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત? વરસાદી આફતથી કેમ ડુબી ગયા આ શહેરો

નવીદિલ્હી: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ … Read More

હિમાચલમાં તરણા ટેકરી હવે તુટી જવાના આરે, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં … Read More

કીરી ઈન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં મધરાતે ઘુસી VECLના કેયુર પરીખે 60 જટેલા વૃક્ષોને નુક્શાન પહોચાડ્યું, સીસીટીવી ફૂટેજના આધારે નોંધાઈ ફરિયાદ

વડોદરાઃ પાદરા તાલુકાના દુધવાડા ગામની સીમમાં આવેલી કીરી ઇન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ઘુસી ગયા બાદ કંપનીના પ્રાંગણમાં દિવાલને અડીને ઉછરી રહેલા 60 જેટલા વૃક્ષોનું છેદન કરી નાંખ્યા હોવાની … Read More

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો કરાવ્યો પ્રારંભ

પાટણઃ બે વખત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ મેળવતા રાજ્ય સરકારના ક્રાંતિકારી એવા ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સમાંરભના અધ્યક્ષ કેબીનેટ મંત્રી … Read More

પ્રધાનમંત્રીએ એક્તાનગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય સંમેલનમાં વીડિયો કોન્ફરન્સથી આપી હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવેલા એક્તાનગરમાં પર્યાવરણ મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ‘આજનું નવું ભારત, નવા વિચાર, નવી ચેતના … Read More

સેવાકીય ક્ષેત્રને ઓળખ આપવા માટે “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨”ની જાહેરાત

રાજ્યની ધરોહર સંસ્થાઓના સરંક્ષણ અને સ્વચ્છતા માટે કાર્યરત સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો છે. “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” અંતર્ગત … Read More

આજે દેશ પ્રતિભા, વેપાર અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરી રહ્યો છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ સભાને પૃથ્વી માટે કામ કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે ‘E’ એટલે પર્યાવરણની સમૃદ્ધિ. તેમણે આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવર બનાવવાના પ્રયાસોને … Read More