મણિપુરના ઉખરૂલની ધરતી ફરીથી ધ્રુજી, ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

મણિપુરમાં સોમવારે રાત્રે ૧૧.૦૧ કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈએ ઉખરૂલ જિલ્લામાં ૩.૫ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. મણિપુરના … Read More

8મીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, 10મીએ મોદી જવાબ આપશે

નવી દિલ્હી: લોકસભામાં મોદી સરકાર સામે  વિપક્ષી પક્ષોના ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર  મોનસૂન સત્રના અંતે 8, 9 અને 10 ઓગસ્ટના રોજ ચર્ચા થશે.  અહીં યોજાયેલી બિઝનેસ … Read More

ગુજરાતમાં વરસાદની ૪૪ ટકા જેટલી ભારે અછત, મણિપુર બાદ બીજા નંબરઃ હવામાન વિભાગ

ગુજરાતમાં વરસાદની ૪૪ ટકા જેટલી ભારે અછત હેઠળ છે, જે મણિપુર બાદ બીજા નંબરે આવે છે, જ્યાં ૯ ઓગસ્ટના રોજ વરસાદની ૫૭ ટકા અછત નોંધાઈ હતી. ભારતીય હવામાન વિભાગે જાહેર … Read More

મણિપુર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું

વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ૫: ૫૬ વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં … Read More

આસામ-મણિપુર-મેઘાલયમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા

દેશમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ભૂકંપનાં આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, શુક્રવારે સવારે દેશનાં ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સાંજે જમ્મુ-કાશ્મીરનાં … Read More

મણિપુરના જંગલોમાં લાગી ભીષણ આગ, સીએમ બીરેને મદદ માંગી

મણિપુરના જંગલોમાં લાગેલી આગ તેજીથી ફેલાઈ રહી છે. મણિપુર- નાગાલેન્ડની સીમા પર સ્થિત દજુકો રેંજ બાદ ઉખરુલના શિરુઈ પહાડી પર જંગલોમાં ભીષણ આગ લાગી છે. જંગલો અને પહાડીમાં લાગેલી આગની … Read More