રાજ્યોમાં ઉત્તરાયણનો તહેવાર કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો, કુલ સાત લોકોના મોત

અમદાવાદઃ ઉત્તરાયણનું પર્વ અનેક લોકો માટે જીવલેણ સાબીત થયો છે. ઉત્તરાયણના તહેવારનો આ દિવસ કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો છે. ગુજરાતમાં પતંગની દારીના કારણે કુલ સાત લોકોના મોત … Read More

નેચર્સ પેલેટની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સાથે મકરસંક્રાતિનીઉજવણી કરો

નવા વર્ષની શરૂઆત સાથે પ્રથમ તહેવાર મકરસંક્રાતિની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. શિયાળાના અંત અને લાંબાદિવસની શરૂઆતના પ્રતિકરૂપે તહેવારની ઉજવણી ગુજરાતમાં કંઇક વિશિષ્ટ છે, જેમાં પરિવાર અને મિત્રો સાથે … Read More