થરાદના પશ્ચિમ વિસ્તારના ગામોના તળાવમાં નર્મદાનું પાણી જોડાણ કરવા સિંચાઈ અધિકારીઓ સાથે શંકર ચૌધરીએ કરી બેઠક

વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી પોતાના મત વિસ્તાર થરાદના પ્રવાસે છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ સતત અધિકારી અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરી વિકાસના કામોની ગતિ મળે તે માટે … Read More

વડસર ખાતે નવીન તળાવનું અમિત શાહે ખાતમૂહુર્ત કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસકાર્યોને લીલીઝંડી આપશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમગ્ર જિલ્લામાં ૭૫ જેટલા તળાવો બનાવવાનો નિશ્ચય કર્યો છે. જેમાંના એક … Read More

વડગામનું કરમાવદ તળાવ ભરવાની સ્થાનિકો દ્વારા માંગ ઉઠી

વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા છે. ૧૦૦૦થી ૧૨૦૦ ફૂટ સુધી પણ પાણી નથી, ત્યારે સિંચાઈનો મોટો પ્રશ્ન છે. પીવાના પાણીનો પ્રશ્ન પણ વિકટ છે અને કરમાવદ તળાવ ભરાય … Read More

કલોલ તાલુકાના પલસાણા ગામના તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં કુતૂહલ સર્જાયું

ગાંધીનગરનાં કલોલ તાલુકાના પલસાણા ગામમાં આવેલા તળાવમાં હજારો કિલો મીટરની સફર ખેડીને આવનારા પક્ષીઓનું આગમન થયું છે. પક્ષીઓના કલરવથી ચારે બાજુનું વાતાવરણ મહેકી ઉઠ્યું છે. જ્યારે છેવાડાના ગામમાં વિદેશી પક્ષીઓનું … Read More

અમદાવાદ શહેરના વધુ ૪ તળાવોનું થશે બ્યુટિફિકેશન

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા ૪ તળાવ બ્યુટીફિકેશન માટે સોંપવામાં આવ્યા છે. એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર દ્વારા ૧૧ તળાવ સોપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ તળાવોના … Read More