અમદાવાદ ગ્રામ્યના ખેડૂતોને ફતેહવાડી ખારીકટ કેનાલનું પાણી આપવામાં આવશે

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. ફતેહવાડી ખારીકટ કેનાલનું પાણી છોડવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી પ્રભાવિત થઈ રહી હતી. … Read More

જીપીસીબી દ્વારા એસિડિક વોટરને ગેરકાયદેસર રીતે ગટરમાં ઠાલવતી લીજેન્ડ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી, ફરિયાદ નોંધાવી

ખારીકટ કેનાલમાં ગેરકાયદેસર રીતે ઠલવાતા પ્રદુષિત પાણી અંગેની ફરિયાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં OA673/18 ના અનુસંધાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા આપવામાં આવેલ સુચનાથી ખારીકટ કેનાલમાં મોનીટરીંગ કરવા માટે એક ટાસ્ક … Read More