ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હીઃ ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તો દેશમાં કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દેશમાં એક સાથે ચાર … Read More

કર્ણાટકના ચિક્કાબલ્લાપુર નજીક NH ૪૪ પર ભયકંર અકસ્માત, ૧૨નાં મોત

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા છે. આ અકસ્માત ગુરૂવારે સવારે ૭.૧૫ વાગ્યે NH ૪૪ પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે થયો … Read More

કોફી વ્યાવસાયિકો માટે ઘરઆંગણે ઉત્તમ તક, ભારતમાં પહેલીવાર યોજાવા જઈ રહી છે વર્લ્ડ કોફી કોન્ફરન્સ

બેંગલુરુઃ ભારતમાં પ્રથમ વખત વર્લ્ડ કોફી સમિટ યોજાશે. વૈશ્વિક ઇવેન્ટની પાંચમી આવૃત્તિ 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુ શહેરની સિલિકોન વેલીમાં યોજાશે. આ ઈવેન્ટનું આયોજન ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશન (ICO) દ્વારા … Read More

‘બિપરજોય’ વાવાઝોડું આજે ૧૮૦ કિમીની ઝડપે ત્રાટકશે, કેરળ-કર્ણાટકમાં પડશે વરસાદ

વાવાઝોડું બિપરજોય હાલમાં અરબી સમુદ્રમાં છે. તોફાનના કારણે કેરળ અને કર્ણાટક સહિતના દરિયા કિનારાના રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે. આજે વાવાઝોડાના કારણે ઝડપી પવન પણ ફૂંકાશે.વાવાઝોડું બિપરજોય આગામી ૩૬ કલાકમાં … Read More

તમિલનાડુ, આંધ્ર, કર્ણાટકમાં હજુ ૩-૫ દિવસ માટે ભારે વરસાદ ની હવામાન વિભાગ ની ચેતવણી

છેલ્લા ૭ દિવસો થી વરસાદ ના લીધે તમિલનાડુ સતત વરસાદ અંદ વાવાઝોડા જેવી વિકટ પરિસ્થી થઇ હતી પણ હજુ ૩ થી  ૫  દિવસ સુધી કોઇ રાહત મળવાની શક્યતા નથી. હવામાન … Read More

ભારે વરસાદ અને વિજળી પડવાથી મધ્ય પ્રદેશ-કર્ણાટકમાં ૧૪ લોકોના મોત

દેશભરમાં વરસાદી ઝાપટા પડયા હતા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં વરસાદી ઘટનાઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મધ્યપ્રદેશમાં વીજળી પડવાના બનાવોમાં પાંચનાં મોત થયા હતા. ૧૮થી વધુ ઈજાગ્રસ્ત થયા … Read More

કેરળમાં બે, કર્ણાટકમાં ચારનાં મોત, ગોવામાં મુશળધાર વરસાદ

તાઉ-તે વાવાઝોડા પહેલાનો વિનાશગુજરાત-મહારાષ્ટ્રમાં પણ એલર્ટ, સુરત હજીરાથી ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસને પણ ૧૭-૧૮ મે માટે બંધ કરી દેવામાં આવી, અમિત શાહે બેઠક યોજી સમીક્ષા કરીગુજરાત અને મહારાષ્ટ્ર … Read More