જામનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો સામે છેલ્લા 1 વર્ષમા શ્રમ કાયદાના ભંગની 13 ફરિયાદ મળી

ગાંધીનગરઃ જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાના ભંગ અનવ્યે 13 જેટલી ફરિયાદો મળી છે. વિધાનસભા ગૃહમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયને પૂછવામાં આવેલા એક પ્રશ્નના … Read More

જામનગરના પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું

જામનગરઃ જામનગરના ઇતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. DCF … Read More

બજારમાં છૂટકમાં લસણના ભાવ પણ આસમાને પહોંચતા ગૃહણીઓ પરેશાન

જામનગરઃ લસણના ભાવ વધારાથી ગ્રહણિઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગ્રહણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના … Read More

૧૧૩ કામદારોને નોટીસ વગર છૂટા કરી દેવાતા ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા

જામનગર: જામનગરમાં ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. કામદારોના આમરણાંત આંદોલનનું કારણ કે સિમેન્ટ કંપનીએ ઓક્ટોબર માસમાં ૧૧૩ કામદારોને કામ પરથી છૂટા કરી દીધા … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા આ જિલ્લામાં વરસી શકે છે મેઘરાજા

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને … Read More

આજે વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે, ગુજરાતના 23 અભ્યારણ્યો વન્યજીવોને બનાવે છે આપણું ગૌરવ

વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો  હેતુ પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર વિશ્વમાં પ્રાણી કલ્યાણના ધોરણને વધારવાનો છે. વર્લ્ડ એનિમલ વેલ્ફેર … Read More

બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાકની ઘટના, જામનગરમાં પિત્ઝામાંથી વંદો નીકળતાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ

જામનગર: જામનગર શહેરમાં બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાકની ઘટના સામે આવી છે. ગઈકાલે જામનગરના છાશ વાલા નામની દુકાનમાં આઈસ્ક્રીમ માંથી મૃત જીવાત મળી આવી હતી, ત્યારે આજે પટેલ કોલોની … Read More

જામનગર ખાતે એમએલએ અને મેયર વચ્ચેની રકઝક મુદ્દે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યું નિવેદન

રિવાબા જાડેજા : અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે મેયર : ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ જામનગરમાં મારી માટી મારો દેશ’ … Read More

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા જામનગર ખાતે ‘સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જામનગરઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આયોજિત દિકરીબાના જીવન ઘડતર માટેની એક શિબિર તારીખ 16 જુલાઈને રવિવારના રોજ જામનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી. અખિલ ગુજરાત … Read More

જામનગરમાં વરસાદથી ૪ હજારથી વધુ ગણેશજીની મૂર્તિ ઓગળી ગઈ

જામનગરમાં ગણેશ ઉત્સવ પહેલા વિઘ્નહર્તાની મુર્તિ બનાવનાર પરિવારને વરસાદ વિઘ્ન નડ્યુ છે અને ૧૦ માસમાં તૈયાર કરાયેલ વિઘ્નહર્તાની મુર્તિમાં વરસાદી પાણી ફરી વળતા મુર્તિઓ ફરી માટી બની ગઈ છે. ૪ … Read More