ઓગસ્ટમાં નહિવત વરસાદના કારણે પાકની માવજત કરવા માટે કટોકટી અવસ્થામાં જીવનરક્ષક પિયત જરૂરી

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં જૂન- જુલાઇ દરમ્યાન વરસાદ સારો રહ્યો છે. ઓગસ્ટ માસમાં વરસાદ નહિવત થયો છે. જેથી જમીનમાં ભેજની અછત વર્તાય છે. ખેડૂતો પોતાના વાવેતર કરેલ પાકને લઇને ચિંતાતુર બની … Read More

વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે દિશામાં આયોજન કરીને ‘ચિંતન શિબિર’ને સાર્થક બનાવીએ :કુંવરજી બાવળીયા

ગુજરાતના વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને છેવાડાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં ખુલ્લા મને વધુ ચોક્કસ આયોજન કરીને આજની એક દિવસીય ચિંતન શિબિરને સાચા અર્થમાં … Read More

ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પ્રશાખા-પ્રપ્રશાખા નહેરોના નેટવર્ક દ્વારા રાજ્યનો કુલ ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો : મંત્રી ૠષિકેશ પટેલ

નયા ભારતના નિર્માણમાં ગુજરાત દેશના વિકાસ ક્ષેત્રે સારથી બન્યું છેઃ મંત્રી ૠષિકેશ પટેલ * નર્મદાના કંમાડ વિસ્તાર પુરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો વિકાસ અમારા માટે કમાંડ વિસ્તારમાં છે – મંત્રી … Read More

થરાદના પશ્ચિમ વિસ્તારના ગામોના તળાવમાં નર્મદાનું પાણી જોડાણ કરવા સિંચાઈ અધિકારીઓ સાથે શંકર ચૌધરીએ કરી બેઠક

વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી પોતાના મત વિસ્તાર થરાદના પ્રવાસે છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ સતત અધિકારી અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરી વિકાસના કામોની ગતિ મળે તે માટે … Read More

૩૨૪૫ કરોડની સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાને નાબાર્ડની મંજૂરી

નાબાર્ડના જણાવ્યા મુજબ ગુજરાત સરકારને ૧૯૯૫-૯૬થી આરઆઇડીએફ સ્કીમ હેઠળ ૬૩,૧૭૨ પ્રોજેક્ટ માટે ૩૫,૨૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૩,૪૦૯ કરોડની રકમ ફાળવવામાં આવી છે, એમ … Read More

મહેસાણામાં ૩૧ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાની માંગ

મહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી ૧૫ મી માર્ચથી બંધ કરવાની જાહેરાત સામે બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે.જો … Read More

ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે પાણી ઓછું, સિંચાઈ માટે કાપ મુકાયો

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચતા ત્રણ જિલ્લાની જીવાદોર સમાન ગણાતા ધરોઈ ડેમમાં પણ પ્રતિદિન પાણીમાં ઘટ નોંધાઇ રહી છે. ઉપરવાસમાં પણ વરસાદ ખેંચતા હવે ઉત્તર ગુજરાત માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. … Read More

૫૬ જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે અપાશે પાણી

રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસાન હિતકારી ર્નિણયથી ૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે. પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં … Read More

વડોદ ડેમના બે દરવાજા ખોલવામાં આવતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વડોદ ગામ પાસે આવેલા ડેમમાંથી આજે હેઠવાસમાં આવેલા ગામના ચેકડેમ ભરવા માટે પાણી છોડાયું હતું. જો કે, સુવિધા માટે છોડાયેલા પાણીના કારણે સમસ્યા સર્જાઈ છે.નદીમાં છોડાયેલા પાણીના … Read More