અમેરિકામાં ટોર્નેડોથી તબાહી મચી, વાવાઝોડા સાથે કરા, ૨૩ના મોત, કેટલાંય થયા લાપતા

અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય મિસિસિપ્પીમાં મોટી તબાહી અને જાનહાનિના સમાચાર છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા ભીષણ વાવાઝોડા અને જોરદાર વાવાઝોડાથી અહીં ૨૩ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ઘણાં લોકો ઘાયલ … Read More

એનડીએમએ દ્વારા વાવાઝોડા પહેલા અને બાદ કેવી રીતે સુરક્ષિત રહેવું તેની ગાઈડલાઈન

રાષ્ટ્રીય આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી (એન.ડી.એમ.એ)એ તાજેતરમાં વાવાઝોડુ અને તોફાનમાં સુરક્ષિત કેવી રીતે રહેવું તે અંગેની માહિતી આપી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે, ત્યારે અનેક રાજ્યોમાં … Read More

વડોદરામાં વાવાઝોડા, પુરની સ્થિતિ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ કાર્યરત છે. આ વિભાગ દ્વારા તાલીમ અને નિદર્શનો માધ્યમ થી જિલ્લામાં ગ્રામસ્તર સુધી આપત્તિ / હોનારતો સમયે બચાવ અને રાહતની જાગૃતિ કેળવાય … Read More

ફિલિપાઈન્સમાં વાવાઝોડામાં ૧૦૦ લોકોના મોત, લોકો ઘર છોડવા પર મજબૂર

ફિલિપાઈન્સના મધ્ય ભાગમાં ગુરુવાર અને શુક્રવારે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્‌યો હતો. સરકારે કહ્યું છે કે લગભગ ૭,૮૦,૦૦૦ લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. તેમાંથી ૩,૦૦,૦૦૦ લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળોએ … Read More

ગ્લોબલ વોર્મિગને કારણે ધરતી વિનાશ તરફ ધકેલાઈ જશે કે શું…..?

ગ્લોબલ વોર્મિંગને કારણે ધરતી પોતાની અંદરની ઠંડક સાથે ફળદ્રુપતા ગુમાવતી જાય છે જેને કારણે વિનાશ સર્જાવાની સંભાવના વધી પડી છે….. અને આ માટે માનવજાત જવાબદાર છે…..! માનવજાત જે ડાળ પર … Read More

ઋતુકાળ બદલાવ રોકવા વિશ્વના દેશો ઠોસ કદમ ક્યારે ઉઠાવશે…..?

વિશ્વભરમાં મોસમનું કદી પણ નહી જોયેલું રૂપ જોવા મળી રહ્યું છે. જર્મની અને ચીનમાં ભારે પૂર, કેનેડામાં અસહ્ય ગરમી અને ઉત્તર અમેરિકાના જંગલોમાં આગ.ભારત, પાકિસ્તાન જેવા દેશોમાં પ્રલયકારી અતિવૃષ્ટી તથા … Read More

ગ્લોબલ વૉર્મિંગ ક્યા કારણોસર શક્તિશાળી બનતું જઈ રહ્યું છે…..?

વિશ્વની મહાસત્તાઓ અને વિકાસશીલ દેશોની વિકાસની આંધળી દોડમાં વિશ્વને કઈ હદે નુકસાન પહોંચાડશે તે કહી શકાય તેમ નથી.જે તે દેશોની વિકાસની આંધળી દોટ અને વિકાસ કાર્યોની સ્પર્ધામાં કુદરતી સંપદાઓનુ એટલું … Read More

ગ્લોબલ વોર્મિંગની આડકતરી ચેતવણીઓ છતાં વિશ્વના દેશો બેધ્યાન કેમ….?!

વિશ્વભરમાં કોરોના મહામારીએ સારા અને નરસા બે પાસા બતાવી દીધા છે પરંતુ વિશ્વના દેશોની જે તે સરકારો તથા લોકો તેમાંથી બોધપાઠ લેશે કે કેમ….? એ મોટો સવાલ છે..! કારણ એક … Read More

તૌકતે વાવાઝોડા બાદ તારાજી સંદર્ભે અમરેલી જિલ્લામાં કેન્દ્રીય ટીમોએ સર્વે કર્યો

તાઉ-તે વાવાઝોડાની તારાજી બાદ દરિયાકાંઠે ભારે વ્યાપક નુકસાન ગયું છે અને વિનાશ સર્જાયો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર અને માછીમારોને વ્યાપક નુકસાન જતા રાજય સરકારના સચિવો બાદ આજે કેન્દ્રીય ટીમો નો … Read More

તાઉ તે વાવાઝોડાને પગલે મીઠું પાણીમાં તણાઈ જતા અગરિયાઓની હાલત કફોડી

સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જીલ્લાને પણ તાઉ તે વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. તાઉ તે વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઇ હતી. સુરેન્દ્રનગરમાં પણ તાઉ તે વાવાઝોડાને લઈને ભારે … Read More