ગીર જંગલમાં વનરક્ષકો-વનપાલ કર્મીઓ માગોનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના ૪૦૦ જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો ૧ઃ૩ કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. … Read More

ગીર પંથકમાં ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા

ઘણા સમય બાદ તાલાલા ગીર પંથકની ધરા ભૂકંપના આંચકાના લીધે ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી. ગીર પંથકમાં મોટાભાગે આવતા આંચકા ૨ની તીવ્રતાની આસપાસના હોય છે પરંતુ આજે … Read More

ગીર જંગલમાં તૌકતે વાવાઝોડાના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે

લાંબી ચર્ચા-વિચારણા પછી રાજ્યના વન વિભાગે ગીર અભયારણ્યમાં તૌકતે વાવાઝોડના કારણે ઉખડી ગયેલા અંદાજિત ૩૦-૪૦ લાખ વૃક્ષોનો નિકાલ કરવાની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ પડી ગયેલા વૃક્ષોના કારણે … Read More

ગીરમાં રેલવેના બ્રોડગેજ રૂપાંતરણથી સિંહોને જાેખમ, પરિમલ નથવાણીએ વડાપ્રધાનને કરી રજૂઆત

સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જાેકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના … Read More