અવકાશના કાટમાળને પહોંચી વળવા એજન્સીઓ વચ્ચે સંકલન જરૂરીઃ સોમનાથ

બેંગલુરુ:  અવકાશના કાટમાળ અને અવકાશ ટ્રાફિકને કારણે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને, ભારતીય અવકાશ સંસ્થા (ઇસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે અવકાશ એજન્સીઓ અને સંસ્થાઓ વચ્ચે સંકલન અને સહકાર વધારવાના મહત્વ … Read More

પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખીમાં જો વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે!..

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે.  જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં … Read More

વિશ્વ ધરા દિવસઃ પૃથ્વી પર સકારાત્મક તફાવત લાવતા છ કિશોરો પર આધારિત ટૂંકી ફિલ્મોનું પ્રીમિયર યોજાશે

પ્રેરણાદાયી વાર્તાઓ અને પર્યાવરણ પ્રત્યેના પ્રેમનું સન્માન ટૂંકી ફિલ્મોમાં 9થી 17 વર્ષની વયના બાળકોની અસાધારણ વાર્તાઓ વિશેની ફિલ્મો દર્શાવવામાં આવશે આબોહવા પરિવર્તન અને વધતા પ્રદૂષણ વચ્ચે પૃથ્વી પર સકારાત્મક પરિવર્તન … Read More

ISROના OCEANSAT-૩એ પૃથ્વીની અદભૂત તસવીરો ખેચી, ભારતની તસ્વીર અતિ સુંદર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન પાસે અવકાશમાંથી લેવામાં આવેલા પૃથ્વી ગ્રહની અદભૂત તસવીરો છે. આ તસવીરો ઈસરોના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-૦૬) દ્વારા મોકલવામાં આવી છે. જેને ઓશનસેટ-૩ તરીકે પણ ઓળખવામાં આવે … Read More

ભારત, ચીન અને નેપાળમાં ધરતી અચાનક ધણધણી ઉઠી,કારણ જાણો..

દુનિયાના ૩ દેશમાં ભૂકંપના આંચકા નોંધાયા. જેમાં ભારત, ચીન અને નેપાળમાં ધરતી મોડીરાત્રે અચાનક ધણધણી ઉઠી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે, કેમ કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી … Read More

કેમ ઓઝોનને પૃથ્વીનું કુદરતી સુરક્ષા કવચ કહેવાય છે? જાણો છો ખરા?…

૧૬ સપ્ટેમ્બરનો દિવસ એટલે ઓઝોન ડે. સમગ્ર વિશ્વમાં ૧૬ સપ્ટેમ્બરનો દિવસ ઇન્ટરનેશનલ ડે ફોર ધ પ્રિઝર્વેશન ઓફ ધ ઓઝોન લેયર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે ેંદ્ગની મહાસભાએ … Read More

પ્રલય તરફ ધકેલાઇ રહી છે પૃથ્વી! : વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

છેલ્લા ૪૦ કરોડ વર્ષોમાં પૃથ્વી પર અનેક પૂર આવ્યા છે. તો ઘણી વાર આવતા-આવતા રહી ગયા. કુદરતએ અનેક વખત સામૂહિક વિનાશ કર્યો છે. હવે પછીનો વિનાશ કદાચ શરૂ થઈ ગયો … Read More

આજે સૂર્ય પૃથ્વીથી નજીક તેમછતાં ભારતમાં ઠંડી

ઉત્તર ગોળાર્ધ એટલે ભારત સહિતના દેશોમાં આ સમયગાળામાં દિવસની અવધિ ટૂંકી અને રાતની અવધિ મોટી રહે છે. તો આનાથી ઉલટું દક્ષિણ ગોળાર્ધ બને છે. જો કે શિયાળાનો સંબંધ કે ઉનાળાનો … Read More

હૈદરાબાદમાં ૪ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી ઊઠી

હૈદરાબાદમાં સોમવારે સવારે ૫ વાગ્યે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. આંધ્રપ્રદેશનાં દક્ષિણ હૈદરાબાદમાં પાંચ … Read More

કચ્છના દૂધઇમાં ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચા

કચ્છમાં ફરી ૪ જુલાઈની સવારે ૭.૨૫  કલાકે  ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી ૧૯ કિમી દુર નોંધાયું હતુ. કચ્છ એ સિસ્મેક ઝોન ૫માં આવતો વિસ્તાર છે. સિસ્મેક … Read More