વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે દિશામાં આયોજન કરીને ‘ચિંતન શિબિર’ને સાર્થક બનાવીએ :કુંવરજી બાવળીયા

ગુજરાતના વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને છેવાડાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં ખુલ્લા મને વધુ ચોક્કસ આયોજન કરીને આજની એક દિવસીય ચિંતન શિબિરને સાચા અર્થમાં … Read More

આઇઆઇટી રૂરકી ખાતે પીવાના પાણીની પ્રયોગશાળાને સમર્થન આપવા માટે પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ

નવી દિલ્હીઃ પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (PFS)ની નાણાકીય સહાયથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી  રૂરકીના ડિપાર્ટમેન્ટ ઑફ વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ (DWRD&M)માં પીવાના પાણીની ગુણવત્તાની પ્રયોગશાળા વિકસાવવામાં આવશે. કંપની … Read More

સુરેન્દ્રનગરમાં પાટડીના જૈનાબાદમાં છેલ્લા ૨૦ એક દિવસથી તો પીવાનું પાણી જ નહિ મળ્યું

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં હજી આકરા ઉનાળાની શરૂઆત જ થઇ છે, ત્યાં પાટડી તાલુકાન?ા જૈનાબાદ ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો પોકાર શરૂ થયો છે. હાલમાં જૈનાબાદ ગ્રામજનો અને મહિલાઓને ભરબપોરે … Read More

ભરૂચના નિકોરા ગામમાં પીવાના પાણીની સમસ્યાના લીધે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો

ભરૂચ તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા નિકોરા ગામમાં જ પાણી માટે ગ્રામજનોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા ૩થી ૪ દિવસથી ગામમાં પાણી મળતું ન હોય ટોળું ગ્રામ પંચાયત કચેરીએ … Read More

વિસનગર શહેર સહિત ૫૬ ગામોની પીવાના પાણીની સમસ્યામાં રાહત મળી

મહેસાણા જિલ્લામાં ૧૭૯ કરોડના ખર્ચે વિસનગર અને વાલમ ગામે બે સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે. જે સાથે ઘર ઘર નલ સે જલના અભિગમને આગળ વધારતા ગુજરાત સરકાર દ્વારા … Read More

પાટણના વોર્ડ નં. ૧૧માં દુષિત પાણી આવતાં રહીશો પરેશાન

પાટણ શહેરના વોર્ડ નં.૧૧માં આવેલા બાદીપર, ભદ્રાડા ભેમોસણ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી પીવાનું પાણી ગંદું આવતુ હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય સાથે આજે પણ ચેડા થઈ રહ્યા છે. જેની રજૂઆત સ્થાનિક … Read More

સુરતના ભેસ્તાનમાં દુર્ગંધવાળુ પાણી મળ્તા સ્થાનિકો પરેશાન

સુરતના ભેસ્તાનની ભગવતી નગર સહિતની સોસાયટીમાં ૫ દિવસથી આવતું આવું પાણી પીવા મજબુર બન્યા છીએ. કેટલાક તો ૨૦ લિટરનો પાણીનો બાટલો મગાવવા સક્ષમ છે. પણ કેટલાક આજ પાણી ગરમ કરી … Read More

સોજિત્રા માં પ્રજા દૂષિત પાણી પીવા મજબૂર બની

સોજિત્રા નગરપાલિકા બન્યાના ૧૫ વર્ષ જેટલો સમય વિતિ ગયો છે. ૨૦ હજારથી વધુ પ્રજાની સુખાકારીનો વહિવટ ગ્રામ પંચાયત કરતાં પણ વધુ ખાડે ગયો છે. પાલિકાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ માત્ર રસ્તા … Read More

અમદાવાદના ખોખરામાં પીવાના પાણીની લાઈન લિકેજ થતા, રસ્તા પર પાણી ભરાયા, સ્થાનિક કોર્પોરેટર આવી નિવારણ કરવાના પ્રયાસ કાર્ય

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં મદ્રાસી મંદિરની સામે પીવાના પાણીની લાઈન લિકેજ થતાં પાણીના રેલા છેક નાથાલાલ ઝગડિયા ઓવરબ્રિજ સુધી પહોંચ્યાં હતાં. રોડ પર પાણીના રેલાના કારણે છેક ગાયત્રી ડેરી સુધી … Read More

હવે માટે સાબરમતીમાં નર્મદાનું પાણી નથી

  મોનસૂન સીઝનમાં ખૂબ જ ઓછો વરસાદ પડવાને કારણે, સાબરમતી નદી આગામી દિવસોમાં નર્મદા નદી પ્રાપ્ત કરશે નહીં. આ દુર્ગંધ, ગટરના પાણી અને રાસાયણિક કચરા જેવા અનેક સમસ્યાઓમાં પરિણમે છે. … Read More