ધોરાજીમાં લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણી આવતા લોકોમાં રોષ

રાજકોટઃ રાજકોટના ધોરાજીના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના લાલા લાજપતરાય વિસ્તાર અને સુધરાઈ કોલોનીમાં ગંદુ પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો … Read More

ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોની ડુંગળીઓ સડવા લાગતા મુશ્કેલીઓ વધી

રાજકોટઃ એક તરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા જ્યારે બીજી તરફ ખેતરમાં તૈયાર થઈને પડેલી ડુંગળી પડી પડી સડી રહી છે. બજારમાં વેપારીઓ ખરીદી નથી રહ્યા અને ખરીદે … Read More

ખેતીનું મોસમનું કામ છોડી ખેડૂતો ડીએપી ખાતર મેળવવા માટે ખાઇ રહ્યાં છે ધરમ ધક્કા

વાવેતર સમયે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન DAP-NPK ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર પાટણઃ રાજ્યમાં રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ … Read More

ભાદર -૧ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું ,જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત ૪૫ ગામના ખેડૂતોને થશે ફાયદો

રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -૧ માંથી ખેડૂતોને પિયતમાટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -૧ ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.ભાદર-૧ ડેમ એ રાજકોટ જિલ્લાની … Read More

ધોરાજીના વેગડી જીઆઈડીસીમાં તાપણું કરતા આગ લાગી

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વેગડી GIDC માં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. GIDC વિસ્તારમાં આવેલ હરિઓમ પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરોએ ઠંડીથી બચવા તાપણું કર્યું હતું … Read More

ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. લલિત વસોયા એ કહ્યું કે ધોરાજી ઉપલેટાના ભાદર-૨, મોજ, વેણુ સહિતના ડેમો ઓવરફલો થયા અને ડેમમાંથી પાણી છોડવાને કારણે … Read More