હવે રાજ્યમાં બી.યુ.પરમિશન વગર ફાયર એનઓસી મળશે

૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી એનઓસી લેવાનું રહેશે નહી, આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર એનઓસી કરી શકશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર … Read More