જીસીસીઆઇ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ

રક્તદાન મહાદાન છે. રક્તદાન વિશે જાગૃતતા ફેલાવવા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે વર્ષ 2007થી 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ … Read More